Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 144
________________ અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭ ૧૪૩ નર્મદૂતં સૂત્રકાર મહર્ષિએ મનુષ્યની જધન્ય સ્થિતિ દર્શાવતા-અંતર મુહર્ત પ્રમાણે કહેલું છે.' – જેનું પરિમાણ અંતર્મુહુર્ત છે તેવી સ્થિતિ તે માર્કંદૂર્વાસ્થિતિ – અંતર મુહુર્ત એટલે મુહૂર્ત મધ્યેનો કાળ બનતો મુહૂર્તા યસ્યા: સી નર્મદૂત [સ્થિતિ - અત્તમુહૂર્તને સમજાવતું કાળસંખ્યા કોષ્ટક – – નિર્વિભાજય કાળ અથવા ભાગન થઈ શકે તેવા કાળને સમય કહે છે. (૧) આવા નવ [૯] સમય = ૧ જધન્ય અંતર્મુહૂર્ત (૨) જધન્ય યુકત અસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયની ૧ આવલિકા [નોંધ જધન્ય યુક્ત અસંખ્યાતાની વ્યાખ્યા માટે. રૂ ૮ ની અભિનવટીકા જોવી (૩) ૨૫આવલિકાનો – ૧ શુલ્લક ભવ. [૪] ૪૪૪૬૪૫૮, આવલિકાનો -૧ પ્રાણ શ્વાસો શ્વાસ. [૫] ૭-પ્રાણ નો – ૧ સ્ટોક [] ૭-સ્તોકનો – ૧ લવ [] ૩૮ લવે - ૧ ઘડી રિમિનિટ] [૮] ૭૭ લવે – ૧મુહુર્ત[૪૮મિનિટ] -બે ઘડી – અથવા – પપ૩૬ કુલ્લક ભવ -અથવા – ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા -અથવા – ૩૭૭૩ પ્રાણ બરાબર- એક અંતમુહુર્ત અથવા ૪૮મિનિટ થાય તેથી અંતમુહુર્તના આ પ્રમાણે ત્રણ ભેદ જાણવા૧- જધન્ય અંતમુહુર્ત-નવસમયનું જધન્ય અંતમુહુર્ત થાય ૨- ઉત્કૃષ્ટઅંતમુહુર્ત –એકસમય ન્યૂનબે ઘડી [૪૮ મિનિટ) નું ઉત્કૃષ્ટ અંતમુહુર્ત થાય ૩- મધ્યમ અંતમુહુર્ત-નવસમયથી લઈને એકસમય ન્યૂન બે ઘડી વચ્ચેનો કોઈ પણ સમય તે મધ્યમ અંતમુહુર્ત વિશેષ – સૂત્રની શબ્દશઃ અભિનવટીકા જોયા પછી કેટલીક વિશેષ હકીકતોનું અહીં નિદર્શન કરેલ છે. # અહીં સૂત્રકારે જધન્ય આયુ-અન્તમુહર્ત કહ્યું છે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમ કહ્યું છે. તેનો અર્થ એ કે મનુષ્પાયુ અંતમુહર્ત થી ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે. -કોઈ મનુષ્ય અંતમુહુર્ત પહેલાં મરતો નથી અને કોઈ મનુષ્ય ત્રણ પલ્યોપમ થી વધારે જીવતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170