Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬
– નીચે મુજબ મેં શબ્દોના બાકીના અર્થો પ્રયોજાયા નથી. ૧. પૂર્વસૂત્રમાં આર્ય ના છ ભેદમાં એક ભેદ કર્મ-આર્ય કહયો છે.
– ત્યાં મેં એટલે ધંધો કે વ્યવસાય અર્થ લેવો
-
૨. હ્રાયવાડ્મન: ર્મયોગ: સૂત્ર૩:૯માં
વ્યાપાર કે પ્રવૃતિ’' એવો અર્થ અભિપ્રેત છે.
૩. સાત્વાîીવ: (૬.૮-મૂ. ૨) માં મળો યોયાન પુત્પાાન આવત્ત એમ કહ્યું, ત્યાં કર્મનો અર્થ કરે છે.
‘‘કાર્મણ વર્ગણા આત્મા સાથે ચોંટે છે, આ ચોંટેલી કાર્મણ વર્ગણાનું નામ ર્મ છે. ટુંકમાં – કર્મ એટલે ‘‘આત્માને ચોંટેલી કાર્પણ વર્ગણાનો સમુહ’' ૪. વ્યાકરણ શાસ્ત્ર મુજબ કર્મ એટલે કર્તાએ કરેલી પ્રવૃતિનું ફળ જેને લાગું પડે તે કર્મ. જેમકે ‘‘કુંભાર ઘડો ઘડે છે’’ અહીંઘડો શબ્દ કુંભાર થકી કરાતી ઘડવાનું ક્રિયા કર્મ છે.
66
-
૧૩૩
ર્મ એટલે ‘‘મન-વચન અને કાયાનો
૩. અકર્મભૂમિને ભોગ ભૂમિ કેમ કહે છે ?
-
- યુગલિકક્ષેત્રો હોવાને કારણે ત્યાંદશ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. – આ ક્લ્પવૃક્ષ થકી પ્રાબ્ત થતા ભોગોના ઉપભોગની મુખ્યતા હોવાથી આ ભૂમિઓને ભોગ ભૂમિ કહી છે. –બીજું આ ભૂમિમાં ત્યાગ કે ત્યાગ ધર્મનો અભાવ હોય છે. માટે પણ આ ભૂમિને ભોગ ભૂમિ કહેવામાં આવે છે.
Jain Education International
આ ભૂમિમાં ધર્મ- આરાધનાનો સર્વથા અભાવ છે. પૂર્વના સંચિત પુન્યો ભોગવવા માટે જ જાણે યુગલિક રૂપે જન્મ ધારણ કરે છે, દુઃખ વિષાદ-કલેશાદિ કોઇપણ મુશ્કેલી વિના ભોગે ભોગવી ને પછી પાછા દેવગતિમાં જાય છે. માટે આ ભૂમિઓને ભોગ ભૂમિ કહેલી છે.
અકર્મભૂમિજની ગતિઃ અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યોની સર્વસામાન્ય રીતે દેવગતિ જ થાય છે. પછી તે દેવલોકે જાય કે પહેલા-બીત્રમાં જાય. અથવા વ્યંતરકે ભુવનપતિમાં જાય પણ તેમની ગતિતો ‘‘દેવગતિ’’ જ થાય.
[] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:- મ્મમૂમ પન્નરસવિદ્દા પળતા. તે ના પંદ भरहेहिं, पंचहिं एरवहेहिं, पंचहिं महाविदेहहिं । अकम्मभूमगा तीसई विहा पण्णता, तं जहा... पंचहिं देवकुरुहिं पंचहिं उतरकुरुहिं
* प्रज्ञा. प. १-सू-३७ कम्मभूमि अधिकार. ૐ તત્વાર્થસંદર્ભઃ—ક્ષેત્રનો પરિચય તથા કરણ ગણિત-માટે પૂર્વસૂત્ર રૂ-o ૦ તથા અભિનવટીકા સૂત્ર-રૂ-૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org