Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ તંત્રોનું તારણ અને શીઘ્રફલ આપનારા છે. વળી જપ અને યજ્ઞક્રિયામાં તથા સર્વ કર્મોમાં પણ તે જ પ્રશંસનીય છે. - કલિયુગમાં સર્વ વૈદિક મંત્રો વિષહીન સર્મ જેવા નિવર્ય છે. સત્ય, દ્વાપર અને ત્રેતામાં જે મંત્રે સુંદર ફલ આપતા હતા, તે આજે મડદાં જેવા થઈ ગયા છે.” पांचालिका यथा भित्तौ सव्वेंन्द्रियसमन्विताः । मूढा अशक्ताः कार्थेषु तथान्यमन्त्रराशयः ।। अन्यमन्त्रैः कृतं कर्म वन्ध्यास्त्रीसंगमो यथा । न तत्र फलसिद्धिः स्यात् श्रम एव हि केवलम् ॥ જેમ ભીંત ઉપર ચીતરેલી પુતળીઓ સર્વ ઈન્દ્રિ હોવા છતાં કાર્ય કરવા માટે મૂઢ અને અશક્ત છે, તેમ તંત્રશાસકથિત મંત્ર સિવાય બીજા મંત્ર કાર્ય કરવા માટે અશકત છે. - વધ્યા સ્ત્રીને સમાગમ કરવાથી જેમ સંતાનની પ્રાપ્તિ થતી નથી, તેમ અન્ય મંત્ર વડે કાર્ય કરવાથી કંઈ ફલની પ્રાપ્તિ થતી નથી. તેમાં તે માત્ર શ્રમ જ થાય છે.” कि वेदैः किं पुराणैश्च, किं शास्त्रैबहुतिः शिवे । विज्ञातेऽस्मिनू महातन्त्र, सर्वसिद्धीश्वरो भवेत् ॥ હે કલ્યાણમયી! વેદેથી શું? પુરાણેથી શું? અને અનેક પ્રકારનાં શાસ્ત્રોથી પણ શું? આ એક મહાતંત્ર જાણવાથી જ મનુષ્ય સર્વ સિદ્ધિઓને સ્વામી થઈ શકે છે.” જૈન તંત્રમાં સુષ્ટિ કે પ્રલયનું વર્ણન આવતું નથી, પરંતુ તેમાં દેવતાઓનાં અર્ચન-પૂજન વિધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66