Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 48
________________ ૪૭ તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન (८) भीतत्रस्तावखिन्नविह्वल रोगिसमयज्ञजिनभक्तांश्च पालयेत्। ભય પામેલા, ત્રાસ પામેલા, રસ્તામાં થાકી ગયેલા, વિહુવલ, રેગી, શાસ્ત્રના જાણકાર અને જૈન ધર્મને અનુસરનારાઓનું પાલન કરવું. (૨) વચ્ચે ગુચ્ચે મિક્ષચેન્ન ! દેવદ્રવ્ય તથા ગુરુદ્રવ્યનું ભક્ષણ ન કરવું. (१०) स्मशानचत्व रैकवृक्षशून्यवेश्मदेवतादिगृहेषु मूत्राद्युत्सर्ग न कारयेदिति । સ્મશાન, ચેક, એકલવૃક્ષ, શૂન્યગૃહ અને દેવતાદિનાં ગૃહને વિષે મૂત્ર વગેરેને ઉત્સર્ગ કરે નહિ. (૨૨) નિતૈિઃ સહુ હરિ વચેતા સમાજથી નિંદાયેલાઓની સાથે સંસર્ગાદિક કરે નહિ. મંત્રદીક્ષા પછી તંત્રગ્રંએ મંરચેતન્યને વિષય સ્પ છે. તે અંગે તેમણે કહ્યું છે કે– अन्धकारगृहे यद्वन्न किंचित् प्रतिभासते । दीपनीरहितो मन्त्रस्तथैव परिकीर्तितः ॥ અંધકારમય ગૃહમાં જેમ કંઈ પણ દેખી શકાતું નથી, તેમ મંત્રચિતન્ય થયા સિવાય મંત્રજપ કરવાથી કઈ દેખી શકાતું નથી. અર્થાત્ કંઈ પણ ફળ પ્રાપ્તિ થતી નથી.” मन्त्रार्थ मन्त्रचतन्यं, योनिमुद्रां न वेत्ति यः। शतकोटिजपेनापि, तस्य विद्या न सिध्यति ॥ જે મંત્રાર્થ, મંત્રચતન્ય અને નિમુદ્રા જાણતો નથી, તેને સે કોડ જપથી પણ વિદ્યા સિદ્ધ થતી નથી.” 1 છડી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66