Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 28
________________ જમનિવારણ ૨૭ - પિતાની આજ્ઞા થતાં કમલ એ સાધુ–મહાત્મા પાસે ગયો અને પ્રણામ કરીને સામે બેઠે. એ વખતે ગુરુએ તેને ઉપદેશ આપવા માંડે અને તેમાં ધર્મની આવશ્યક્તા, ધર્મનું સ્વરૂપ, ધર્મના પ્રકારે વગેરે કહી સંભળાવ્યા. પછી ઉપદેશ પૂરે થતાં તેમણે પૂછ્યું કે હે કમલ! તેં આમાંથી શું જાણ્યું ?” ત્યારે તેણે કહ્યું : આપ કંઈક બોલતા હતા. તે વખતે આપને હડિયે ૧૦૮ વાર ઊંચ-નીચે થયે, એ મેં જાણ્યું. આથી સાધુ–મહાત્માને લાગ્યું કે આ તે પત્થર પર પાણી રેડાયું. અને તેઓ અન્યત્ર વિહાર કરી ગયા. થેડા દિવસ બાદ શ્રી ગુણસાગર નામને બીજા આચાર્ય એ જ ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે શ્રીપતિ શેઠે તેમને પણ પિતાના પુત્રને ધર્મ પમાડવાની વિનંતિ કરી અને પહેલાં જે હકીકત બની હતી, તે કહી સંભળાવી. ગુરુએ કહ્યું: “અમે તેને જરૂર ધર્મ પમાડીશું, પણ તેને એટલી શિખામણ આપજે કે તે અમારા કંઠ સામે જ જોયા ન કરે. ? શ્રીપતિ શેઠે કમલને એ પ્રમાણે શિખામણ આપીને ગુરુ પાસે મોકલ્યા. ત્યાં તે વંદન કરીને ગુરુની સામે બેઠે. ત્યારે ગુરુએ પૂછયું: “હે ભદ્ર! તું તત્ત્વનું કઈ સ્વરૂપ જાણે છે ખરે ?' કમલે કહ્યું : “હું ત્રણ ત જાણું છું. મનગમતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66