Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04 Author(s): Rajendra I Nanavati Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય હાશ સંવાદિતા એ બધા સુંદર શબ્દો-અર્થેની એક અખંડ સુંદર સમગ્રતયા સુસંવાદી ભાત રચાય તે કાવ્ય.” સમમ રચનામાં સુંદર વસ્તુની યથાતથ ચોગ્ય અભિવ્યક્તિ રચાય, adequate expression સધાય તે કાવ્ય. શિવપાર્વતીના અર્ધનારીશ્વર યુગલ સ્વરૂપ જેવું શબ્દ-અર્થનું, વસ્તુ અને અભિવ્યક્તિનું અખંડ સહિતત્વ-અભિ-ન અનુરૂપત્વ-સંવાદિતત્વ રચાય તે સાહિત્ય. આ જ સંવાદિતા દર્શાવવા કદાચ અભિનવ કાલિદાસનું સ્મરણ કરાવતાં કહે છેઃ અર્થ: રામ: शिवा वाणी। કાવ્યનાં સમગ્ર અંગોની પરસ્પર સંવાદિતાને આવો જ ખ્યાલ આનન્દવર્ધને ચીંધેલા ઔચિત્યના વ્યાપક લક્ષમાં પણ રહેલો છે. રસધ્વનિને કેન્દ્રસ્થાને સ્થાપીને પછી આનન્દવર્ધન ગુણે રસ પ્રમાણે હોવા જોઈએ, કૃતિદુષ્ટાદિ દોષ પણ રસની સંવાદિતાના લક્ષણથી અનિત્ય દેષો બને છે, અલંકારોને પણ પ્રયત્નપૂર્વક રસધ્વનિનાં અંગ તરીકે જ નિરૂપવાં જોઇએ, અનુરણનવ્યંગ્યમાં પણ કાવ્યપદાર્થનું જ્યાં તે નૈસર્ગિક રીતે અથવા તે પછી કવિની કે કવિના પાત્રની દષ્ટિ-પ્રોઢક્તિનું ચિત્ય હોવું જોઈએ, સંધટના પણ રસ ઉપરાંત વિષયવસ્તુને અનુરૂપ હોવી જોઈએ • એમ બતાવતા જઈને છેવટે આનંદવર્ધન કહે છે : સંવષોાતનાં મોત સવંગ ફંતિ ના ...૧૫ (કાવ્યની રચના બધે જ સબધ દ્વારા નિર્દિષ્ટ ઔચિત્યના આશ્રયે રહે ત્યારે જ શોભે છે.) કુન્તક પણ પદયોજનાને માધુર્યગુણ, અર્થજનાને પ્રસાદ, બન્ધયોજનાનો લાવણ્યગુણ અને વસ્તુસ્વભાવને આભિજાત્યગુણ એમ કાવ્યનાં બધાં બાઘાંતર અંગેને ગુણેની સંકલ્પનામાં આવરી લીધા પછી છેલ્લે આ બધામાં વ્યાપને અને આ બધાથી ઉપર એવો ઔચિત્ય ગુણ બે રીતે વર્ણવે છે કે એક તે ઉચિત વર્ણન તે ઔચિત્ય, વસ્તુને સ્વભાવ જેનાથી બરાબર પિવાય તે ઔચિત્ય, ૨ અને બીજ', વક્તા પિતાના અનુભવને અનુરૂપ રીતે વસ્તુને રજુ કરે તે પણ ૪ કુન્ત કરચિત વક્ટોકિસવિત: ૧,૭ ઉપર વનિ: सहितावित्यत्रापि यथायुक्ति स्वजातीयापेक्षया शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वा याच्याम्तरेण च साहित्यं परस्परस्पषित्वलक्षणमेव विवक्षितम् । – સં. દે. એસ. કે. કલકત્તા, ૯, પૃ. ૧૨. ૫ સભ્યો -- ૬ આનન્દવર્ધનકૃત થયા: .૧-૧૦. ૭ એજન. ૨. ૧૧. ૮ એજન ૨.૧૯ નિર્થકાવ ગામ નેન પ્રસ્થયેશનના रूपकादेरलारवर्गस्याजस्वसाधनम् ।। ૯ એજન. ૨ ૨૪, ૧૦ એજન ૩.૭. વિષપાશ્રયમumો ત નિપતિ | 1 એજન. ૩, ૯. १२ वक्रोक्तिजीवितम् १.५३ आजसेन स्वभावस्य महत्त्वं येन पोष्यते । प्रकारेण तदौचित्यमुचिताल्यानजीवितम् ॥ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 138