________________
પેાતાની માટી પણ ક્ષતિએ તરફ બેટ્ટરકાર રહેવાના અનાદિકાલના અશુલન્સ કારાને ઉત્તેજન આપવારૂપે આ પુસ્તિકાના લખાણના દુરુપયેાગ કરવામાં ન આવે, એમ મારી નમ્રભાવે પુનઃ પુનઃ પ્રાર્થના છે.
આ પુસ્તિકાનું પ્રકાશન એ વર્ષના ગાળા પછી થાય છે, તેમાં પ્રેસની અગવડ, સતત વિહાર, અને શ્રીશ્રમણ ધની સેવામાં શ્રમણેાના ઉચ્ચ વ્યક્તિત્વને ઝંખપ ન આવે તે રીતે સાધુજીવનને ઉપયાગી મગાના વિચાર શાસ્ત્રાધારે સકલિત કરી વ્યવસ્થિત કરવામાં થતા કાલબ્યાક્ષેપ આહિ અનેક કારણા છે.
આટલું છતાં પુસ્તિકાના વિષયાની સંકલના કેટલી સંકુલ થઈ છે ? તેના ખુલાસા વિવેકી સજ્જતા જ આપી શકે
:
આ પુસ્તિકાને તૈયાર કરવામાં અનેફ ઉદારત મહાનુભાવામાં ફાળા છે, છતાં પણ ખાસ કરીને શરૂઆતના ચાર ક્ર્માં સુધીતુ મેટ તેમ જ છપાઈ ગયા પછી બધા ફર્યાં તપાસી આપવા માટે શાસનપ્રભાવક પૂર્વ આચાય દેવશ્રી ચદ્રસાગરસૂરિ મથ્રીનેા તથા સ્થલે સ્થલે પશ્ચિમપૂર્વક યોગ્ય સુધારા-વધારા સૂચવી વ્યવસ્થિત રીતે પુસ્તિકાનું ગૌમ વધારનારા પૂર્વ શ્રી રધરવિજયજી મ. ગણિવર્ય શ્રી (૧. પૂ આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુહૂદાયના ) તથા મા બાલ્યકાલના સહાધ્યાયી મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ.ના કૃતજ્ઞતાપૂર્વક તેએાશ્રીના શુભેાની અનુમાદના સાથે ગભાર વ્યક્ત કરું છું.