Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 329
________________ ૨૦. શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પેરે 11 : “At this period of time, it is out of the power of the Thakore to prove that the deed, as he maintains, was not signed by his ancestors, that it was not executed in the presence of Captain Barnewell, and from that officer not having been conversant with the Guzeratee language, was deceived by the parties who brought him the agreement to sign. The document, however, as bearing that officer's signature, and purporting, as it does, to have been concurred in by both parties in his presence, must now, I conceive, be accepted as genuine. The very fact alone of the present Thakore's father, Purtabsing, having mortgaged the pilgrimtax towards liquidating the sum of money raised by him in 1840, is sufficient to stamp it as such." (દફતર નં. ૧૩, ચેપડા , ૧૧૪, પૃ૦ ૪૮૫) ૩૧. “શ્રી સરકાર ડેવીડ બીલેન સાહેબ ઈસકાર આકટીંગ પુલેટીકાલ એજટ પ્રાંત કાઠીઆ વાડની. હેનરાએલ કુપની બહાદરની ખીજમતમાં પાલીતાણથી લી ગહેલ કાંધાજી થા કુંવર ઘણજીના સલામ વાંચજો અત્રે ખેરીઅત છે સાહેબશ્રીની ખેરખુશી નીરંતર ચાહુ બુ દીગર અરજ એ છે જે શેત્રુજા ડુગરને ઈજારો પરર્થમે શેઠ આણંદજી કલાણને વશ ૧૦ને બંદોબસ્ત કરી આપે હતો તે શા. ૧૮૮૮ના કારતગ સુદ ૧૫ પુરો થશે વાસ્ત હાલ નવો બંદોબસ્ત વરશ ૧૦ને ઠરાવી મતાલબ લખી ખુદાવંદ શાહેબની હજુરમાં મોકલી છે તે સાહેબ મેહેરબાની કરી મતાલબમાં બાંદરી કરી આપનાર સરકાર પાવન ધણી શમરથ છે | એ જ અરજ શા. ૧૮૮૭ના વરખે ” ( કાગળ ફાટી જવાથી સહી ઉકેલી શકાતી નથી પણ નવધણજી લખ્યું હોય તેમ લાગે છે.) ૩૨. “શેઠ આણંદજી કલાણજી જેગ લી ગેહેલ શ્રી ઘંણજી તથા કુવર શ્રી પરતાપસંઘજી જત અમાએ શેઠ હીમાભાઈ વખતૃચંદ તથા શા. હઠીસંઘ કરમચંદ રહેવાસી અંમદાવાદના પાશેથી શ્રી શેત્રના ડુંગર ઉપર રૂ. ૩૩૩૩૫) અકે તેતરીસ હજાર ગંણસેહપાંતરી શકાઈ કર જેવી આજ ટકા. ૧ અંકે એક લેખે લીધા છે તેહેન ખતી શેઠ હીમાભાઈ વખતચંદ ત્યા. શા. હઠીબંધ કરંમચંદને શા. ૧૮૯૭ના ભાદરવા સુદ ૨ ની તરેખનું લખી આપુ છે તેના વિઆજના હરવરસ ૧ એકે રૂપિઆ ચાર હજાર થાએ તેને પેટે શેત્રુજા ડુંગરના અંમારા હકનો આંકડો હર વરસ ૧ એક રૂપેઆ ચાર હજારનો છે તે રૂપે વરસ ૧ ચાર હજાર પરમાણે ઉપર લખેલા ખતના વીજને પેટે એ ખતના રૂપમાં વીઆજ સુધાં વલી રહે તાંહાં સુધી તમે તેને વરસ અંમારી વતી આપજો શા ૧૮૯૭ના ભાદરવા સુદ ૨ દસકત પારેખ જીવન મકનદાસ લૌ. ગેહલ શ્રી ધણજી શ્રી કુવર શ્રી પરતાપશંઘજી ઉપર લખતે હી દા. પરતાપગંધછે. ૩૩. મહારાણી વિકટેરિયાને કરેલી અરજીમાં આ સમજૂતી આઠ વરસ સુધી ચાલુ રહી હતી તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405