Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 358
________________ જિનશાસનન ૩૦૯ વિરહ વેદના આજ વિમાસણને વ્યાકુળતા નયનમાં નીર લાવે છે. સમુદ્રસૂરિશ્વરજી થયા દુર વ્યથા ઉરને રડાવે છે. જન્મે છે તે એકદિ જવાના એ વાત સહુ જાણે છે, કિંતુ નજર સામે મુખડુ ગુરુની યાદ અપાવે છે. હતી સાદાઈ જીવનમાં ભરપુર ત્યાગ, કાર્યકુશળતા, ભાગ્યશાળી ભલી વાણું મધુર ગૂંજન જગાવે છે. પરમ ઉપકારી યુગદષ્ટિના પટ પ્રભાવ સૌના પ્યારા શાંતમૂર્તિની તસ્વીર આજ જીગર સહુના હચમચાવે છે. શીતળતા ચંદ્રની ને તેજસ્વિતા સૂર્ય કયાં હવે પિલું ? સરળતા-સાદાઈને ભદ્રિકતા મીઠી ઝાલર બજાવે છે. ગુરુવલ્લભ ગયા ચાલી સેંપી સુકાન શાસનનું પર લેકપંથે આપ પણ ચાલ્યા હવે ચિંતા સતાવે છે. વિદ્યાલય ને ખોટ ભારી, કોન્ફરન્સ રંક થઈ બેઠી જેનશાસનને એક નાખુદા આ જહાંથી દૂર સીધાવે છે. ગુણવાનને કાજે આજ સકળ સંઘ થયે ભેળે અનુભવ વાત શરુ કરતા સ્મૃતિસરગમ સુણાવે છે. સહુની મૂકી મઝધારે આપે નવલી વાટ લઈ લીધી વિમાસણમાં છે નટવર હવે વહારે કેણ આવે છે? નટવરલાલ, એસ. શાહ (૧૪-૫-૭૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394