Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 390
________________ જિનશાસનરન વ્યાજમાંથી સાઘર્મિક ભકિત કરવાનું નકકી કરેલ તે મુજબ આ ચેાજના આજે પણ ચાલે છે. ૩૪૧ એ પછી સવત ૨૦૨૬માં આચાર્ય શ્રી મુંબઇમાં આવ્યા અને તપસ્વીએ ૭૧ ઉપવાસ કરવાની ભાવનાથી ઉપવાસ ચાલુ કર્યો અને તબીયત બગડતા આચાર્યશ્રીની આજ્ઞાથી ૬૫ ઉપવાસે પારણુ કરેલ પણ તા. ૧૨-૯-૧૯૭૦ના છેવટ તપસ્વી મુનિશ્રી કાળધર્મ પામ્યા હતા. તપસ્વીની કાયમી યાદગીરી રાખવા માટે સ્મારક ફંડ ૭૧ હુન્નરની રકમનુ થયેલ, આ રકમ ગોડીજી દેરાસરને અપી હતી અને અત્રે ચાલતી પાઠશાળા સાથે નામ જોડી “મહાતપસ્વી મુનિશ્રી અનેકાન્ત વિજયજી જૈન પાઠશાળા' નામ રાખી તેમને યોગ્ય સુખના શ્રી દેવસુર જૈન સંઘે અંજલિ અર્પેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394