________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
સમયસાર
કહે છેઃ
[ભગવાનશ્રીકુંદકુંદ
अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता
दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि । तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता ।। १०४ ।। द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि । तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता । । १०४ ।।
यथा खलु मृण्मये कलशे कर्मणि मृद्द्रव्यमृद्गुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसंक्रमस्य वस्तुस्थित्यैव निषिद्धत्वादात्मानमात्मगुणं वा नाधत्ते स कलशकारः; द्रव्यान्तरसंक्रममन्तरेणान्यस्य वस्तुनः परिणमयितुमशक्यत्वात् तदुभयं तु तस्मिन्ननादधानो न तत्त्वतस्तस्य कर्ता प्रतिभाति । तथा पुद्गलमये ज्ञानावरणादौ कर्मणि पुद्गलद्रव्यपुद्गलगुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणान्तरसंक्रमस्य विधातुमशक्यत्वा
આ (ઉ૫૨ કહેલા ) કારણે આત્મા ખરેખર પુદ્દગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે
(
આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને ? ૧૦૪.
ગાથાર્થ:- [આત્મા] આત્મા [પુ~તમયે ર્મ]િ પુદ્દગલમય કર્મમાં [દ્રવ્યમુળચTM] દ્રવ્યને તથા ગુણને [ત્ત રોતિ] કરતો નથી; [ તસ્મિન્] તેમાં [તવ્ સમયમ્] તે બન્નેને [અર્વન્] નહિ કરતો થકો [સ: ] તે [તસ્ય ŕ] તેનો કર્તા [ i ] કેમ હોય ?
ટીકા:-જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતોભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર ૫રમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતેપુદ્દગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ ૨સથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું ) દ્રવ્યાંતર કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com