Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરિશિષ્ટ
૬૨૯
इति श्रीमदमृतचन्द्राचार्यकृता समयसारव्याख्या आत्मख्यातिः समाप्ता।।
અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.
હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ:
મંગલ શ્રી અરહંત ઘાતિયા કર્મ નિવારે, મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે; આચારજ ઉવઝાય મુની મંગલમય સારે, દીક્ષા શિક્ષા દય ભવ્યજીવનિકું તારે; અઠવીસ મૂલગુણ ધાર જે સર્વસાધુ અણગાર હૈ, મેં નમું પંચગુરુચરણÉ મંગલ હેતુ કરાર હેં. ૧. જૈપુર નગરમાંહિ તેરાપંથ શૈલી બડી બડે બડે ગુની જહાં પઢે ગ્રંથ સાર હૈ, જયચંદ્રનામ મેં હૂં તિનિમેં અભ્યાસ કિછૂ કિયો બુદ્ધિસારુ ધર્મરાગતે વિચાર હે; સમયસાર ગ્રંથ તાકી દેશક વચનરૂપ ભાષા કરિ પઢો સુનૂ કરો નિરધાર હૈ, આપાપર ભેદ જાનિ હેય ત્યાગિ ઉપાદેય
ગહો શુદ્ધ આતમરૂં, યહૈ બાત સાર હૈ. ૨. સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત ઔર; ચૌસઠિ કાતિક વદિ દશૈ, પૂરણ ગ્રંથ સુઠીર. ૩.
આમ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત સમયપ્રાભૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકાના આધારે શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676