Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 638
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦૪ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિહિત) अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज़ैयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।। २५७ ।। નાશ-સમયે જ્ઞાનસ્થ નાશ વિન] પૂર્વાલંબિત ય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [ન સૈિન પિ યન ] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો ), [ અત્યન્ત-તુચ્છ:] અત્યંત તુચ્છ થયો થકો [સીવતિ વ] નાશ પામે છે; [ચાદ્વાદવેવી પુન:] અને સ્યાદ્વાદનો જાણનાર તો [સર્ચ નિન–ાત: સ્તિત્વ તૈયન] આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [ વાદ્યવસ્તુષ મુઠ્ઠ: મૂવી વિનશ્યન્તુ પિ ] બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [પૂ. તિતિ ] પોતે પૂર્ણ રહે છે. ભાવાર્થ-પહેલાં જે શેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. સ્યાદવાદી તો, શય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી. આ પ્રમાણે કાળ–અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૬. ( હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થઃ- [ પ ] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [કર્થ–મીનમ્પન–ાને gવ જ્ઞાની સર્વ વયન] જ્ઞય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [વદિ-જ્ઞયમીનમ્પન–સીતસેન મનસા શ્રાપન] બાહ્ય જ્ઞયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો [ નશ્યતિ] નાશ પામે છે; [ચાવેલી 17:] અને સ્યાદ્વાદનો જાણનાર તો [૫ર–નિત: મચ નાસ્તિત્વ નયન ] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [ માત્મ–નિવાત-નિત્ય–સ-જ્ઞાન–– પુસ્નીમવર્] આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [[તિષતિ] ટકે છે-નષ્ટ થતો નથી. ભાવાર્થ-એકાંતી શેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર યોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી શેયોથી જાદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી. આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676