________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭ર
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
ववहारमासिदेण दु परदव्वं मम भणंति अविदिदत्था। जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि।। ३२४ ।। जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररटुं। ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा।।३२५ ।। एमेव मिच्छदिट्ठी णाणी णीसंसयं हवदि एसो। जो परदव्वं मम इदि जाणंतो अप्पयं कुणदि।। ३२६ ।। तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं। परदव्वे जाणंतो जाणेज्जो दिहिरहिदाणं।। ३२७ ।।
व्यवहारभाषितेन तु परद्रव्यं मम भणन्त्यविदितार्थाः। जानन्ति निश्चयेन तु न च मम परमाणुमात्रमपि किञ्चित्।। ३२४ ।।
ભાવાર્થ-પદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? ૨00.
હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને “પદ્રવ્ય મારું છે' એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાષ્ટિ છે” ઈત્યાદિ અર્થની ગાથાઓ દષ્ટાંત સહિત કહે છે:
વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને “મારું” કહે, “પરમાણુમાત્ર ન મારું ” જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪.
જ્યમ પુરુષ કોઈ કહે “ અમારું ગામ, પુર ને દેશ છે, ' પણ તે નથી તેનાં, અરે ! જીવ મોહથી “મારાં' કહે; ૩૨૫.
એવી જ રીતે જે જ્ઞાની પણ “મુજ ” જાણતો પ૨દ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬.
તેથી “ન મારું ” જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદષ્ટિરહિતની. ૩૨૭.
ગાથાર્થઃ- [ગવિહિતાર્થો: ] જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com