Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬OO
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂત્રવિક્રીડિત) ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१ ।।
સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે, અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, યાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦.
(હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્ધઃ- [પશુ:] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ શેયર છઠ્ઠ–મે –વિતિ પ્રક્ષાલને સ્પયન] યકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો ), [ 151–વિવાર્ષયા ટમ્ શાપે જ્ઞાન ન ઋતિ ] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ-ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે ); [અને]ન્તવિત્] અને અનેકાંતનો જાણનાર તો, [પર્યાયત–નેતા પરિમૂશન] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [ વૈવિચે કપિ વિચિત્રતામ્ ૩૫તિ જ્ઞાન] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [ સ્વત:ક્ષાનિતં] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) [પશ્યતિ] અનુભવે છે.
ભાવાર્થ-એકાંતવાદી શૈયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને–તેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને શેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧.
(હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676