Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 632
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૮ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂતવિક્રીડિત) विश्वं ज्ञानमिति प्रतय॑ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते। यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुनविश्वागिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। २४९ ।। આવેલું, [૩તિ –નિ–પ્રવ્ય—િરિજીમવત] પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (શૂન્ય) થઈ ગયેલું, [પરિત: પરરુપે ઇવ વિશ્રીન્ત] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [પશો: જ્ઞાન] પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [ સીતિ] નાશ પામે છે; [ચાલ્લાદિન: તત્ પુન:] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘યત્ તત્ તત્ રૂદ સ્વરુપત: તત્' તિ] “જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વને-વસ્તુને સ્વરૂપથી તત્પણું છે )' એવી માન્યતાને લીધે, [ –૨–૩ન્સ–ઘન–સ્વભાવ-ભરત:] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [પૂર્ણ સમુન્નતિ] સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે. ભાવાર્થ-કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે શેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાવાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન ( અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે. આ પ્રમાણે સ્વરૂપથી તપણાનો ભંગ કહ્યો. ૨૪૮. (હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધઃ- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [‘વિશ્વે જ્ઞાનમ્' તિ પ્રતવર્ય] “વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ શેયપદાર્થો આત્મા છે)' એમ વિચારીને [ સનં સ્વતત્ત્વ–આશય દgI] સર્વને (–સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [ વિશ્વમય: મૂત્વા] વિશ્વમય (સમસ્ત શેયપદાર્થમય) થઈને, [પશુ: રૂવ સ્વ9ન્દ્રમ્ સાવેeતે] ઢોરની માફક સ્વચ્છેદપણે ચેષ્ટા કરે છે–વર્તે છે; [પુન:] અને [ચીકવિજ્ઞ] સ્યાદ્વાદર્શીિ તો (–સ્યાદ્વાદનો દેખનાર તો), [ ‘યત્ તત્ તત્ પરજીપત: ન તત્' રૂતિ ] જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)' એમ માનતો હોવાથી, [વિશ્વાત્ મિન્નમ્ વિશ્વ-વિશ્વપરિત] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી ( વિશ્વના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676