________________
૧૭
૨ ના ૧ દદળ જે દ્રવ્યવડે સમાધિ થાય. જેમ ત્રિફલા વિગેરે.
૩ માર્ચ ૨ ૩ દદગં–જે દ્રવ્યના આરોગવાથી સમતા સમાધિ થાય.
આ ત્રણ દ્રવ્ય સમાધિ છે અને દર્શન, જ્ઞાન, ચાહિત્ર તપ એ ચારમાંથી કોઈને પરસ્પર વાંધો ન પડે તે પૂર્વકની આરાધના તે ભાવ સમાધિ.
बहुगुणविगइ, कुब्जा अतसमाहिए । जेणपणे णो विसशेज्जा, तेण तं तं समायरे ।।
શ્રી સૂત્રકૃતાંગ સત્ર ૩ અ. ૩ ઉ૦ ૧૯ ગાવે આત્મ શાંતિ અર્થે બહુ ગુણકારી છાતો અને મધ્યસ્થ વચનો બોલવા જેથી અન્ય દર્શનીને વિરોધનું કારણ ન બને, તેથી તે તે અવિરોધિ વચન અને આચારોનું પરિપાલન કરવું.
માધિ વિત્તવાળzઆ પ્રકરણમાં ‘ચિત્ત શાંતિ અર્થમાં સમાધિ શબ્દ વપરાયે છે.
. समाधिनिष्टा तु परा, तदाऽऽसङ्गविवर्जिता । सात्मीकृत-प्रवृत्तिश्च, तदुत्तोर्णाऽऽशयेति च ।।
યોગદષ્ટિસમુo - ૧૭૬