________________
ગધેડાનું પૂછડું પકડી રાખવું.] (૮૮)
[ ગર્ગાચાર્યનું મુદ્દત. ગધેડાનું પૂછડું પકડી રાખવું, ગધેડાનું ગલિયું કરવું, ગુપચુપ-ધીમે ધીમે દાખલ
પૂછ પકડયું હોય તે લાત મારે, લેહી | થઈ જવું. નીકળે પણ છોડવું નહિ તે ઉપરથી ગમે- ગબડ્ડી મારવી, નાશી જવું; સટ્ટી જવું; તેવું નુકસાન થાય પણ લીધેલી હઠ છોડવી | દેડી જવું. (કોઈ કામમાંથી કે જોખમનહિ એવા અર્થમાં વપરાય છે.
માંથી છટકી જવા સારૂ) ગધેડાનો પાછલા પગ, દેઢડાહ્યું; મૂર્ખ, બે ગમ ખાવી, સાંખી રહેવું, ખામોશ ખાવીવકુફ. સમજ વિના ડહાપણ ડોળનારને રાખવી; ગળી જવું; વિચારશકિતથી ખ
વિષે બોલતાં વપરાય છે. ' મવું; ધીરજ રાખવી, સબુરી રાખવીગધેડે ગવાવું, ગધેડું પણ લાભ લઈ શકે ધરવી.
એટલી ઓછી કીંમતે વેચાવું; છત ઘણું આ વખત ઘણું ઘણું વિન્ને આવે હોવાથી સસ્તું ભાવ થે.
છે, પણ ગમ ખાઈ જવાની ટેવ રાખ્યાથી “આ સાલ કેરીઓ ગધેડે ગવાય છે”, અથવા સંપમાં રહેવાનું પસંદ કીધાથી ૨. (લાક્ષણિક.) ફજેત થવું; રેવડી ઉ- અને તેવી જ કોશીશ કીધાથી તે વિન ડવી; બેઆબરૂ થવી.
પિતાની મેળે ગમે ત્યાં સંતાઈ જાય છે.” ગધેડે ચઢવું, (અસલના વખતમાં કઈ ગુ.
નર્મગદ્ય. નેગારની ફજેતી કરવી હોય તો તેને મોઢે
લલિતા ખાએ સમ, કોયલાને દીવેલ ચોપડી ગધેડા પર બેસાડી રાધા જૂઠી છે; ગામમાં ફેરવવામાં આવતો હતો, તે ઉપ- ખાધી રાધા રાણીએ ગમ; રથી લાક્ષણિક અર્થે ફજેત થવું; રેવડી ઉ. રાધા જૂઠી છે. ” ડવી; બેઆબરૂ થવી; વગોવાવું.
કવિ દ્વારકાંદાસ. “ભાઈસાહેબ, હવે બરોબર ગધેડે ચડ્યા, ગમતું ઘડાવવું, કઈ કહે કે મને ગમતું અત્યાર સુધી એમના માથામાં જે મગરૂરી | નથી તો તેના ઉત્તરમાં મશ્કરીમાં એમ કભરાઈ હતી તે બધી એક સામટી નીકળી હેવામાં આવે છે કે “ગમતું ન હોય તે
ગમતું ઘડાવો. અથવા ગમતું ઘડાવવા સો
- ગુજરાતી. નીને ત્યાં નાખ્યું છે. મતલબ કે ગમે તે ગોપાષ્ટક ગાળે, (અષ્ટકને રિવાજ પહેલાં | રીતે ગમવું જોઈએ. (અહીં ગમતું એ
ઘણો હતો; જેમ નર્મદાષ્ટક-ગંગાષ્ટક વગેરે | એક ઘરેણું કપ્યું છે.) તેવી રીતે આ વળી ગપાટક-ગોપનું અષ્ટક, ગર્ગાચાર્યનું મુહૂર્ત, (સૂર્યોદય પહેલાં પાંચ તે ઉપરથી) ગપને ગોળો; જુઠે તડાકો | ઘડીથી ત્રીજી ઘડી સુધી વખત; આ જે એક કાનેથી બીજે કાને, વળી ત્રીજે વખત મુસાફરીમાં નીકળવાને શુભ છે એમ એમ સપાટાબંધ ચાલ્યો આવતો હોય તે. ગર્ગાચાર્યે કહ્યું છે તે ઉપરથી) ફેર ન પડે ' “ગપ્પાષ્ટકગોળો ને ભેંશને ડોળો” એ એવું મુહૂર્ત કઈ એક્કસ મુહૂર્ત–વખત–સકહેવત છે.
મય. ગયચાર્ય મિથિલાપુરીમાં જન્મ્યા પેગ૫ ચુંઆળસે, ખરા ખેટાનો ત- હતા, ને ગંડકી ઉપર તપશ્ચર્યા કરતા. એ પાસ થયા સિવાય ફેલાયેલી-ચાલેલી ગ૫; જાદવના ગોર હતા. એમણે કૃષ્ણ બળરામનાં અલેલટપુ ઠોકવું તે, રામઆશરે કંઈ નામ પાડ્યાં હતાં ને ઉપવિત સંસ્કાર પણ છે કહી દેવું તે,
કરાવ્યો હતો,
ગઈ.”