________________
નારાયy દર્શી ટાળું. ]
વતા સ્વભાવ હતા તે ઉપરથી જે માણુસનામાં એવા ગુણ ઢાય તેને નારદજી ક હેછે અને તેના કૃત્યને નારદવેડા-નારદ વિધા કહે છે.
( ૨૦૭ )
નારાયણદી ટાળું, જીએ નકટાની નાત નાવ ડેલવું ( સારનું), ધરસસાર ચલાવવે.
નાસતાં ભોંય ભારે પડવી, જ્યારે ઘણું ભારે જોખમ ખેડવાનું માથે આવી પડે અને તેમાંથી ધણા ગભરાટ સાથે નાસી છૂટવાનું હોયછે યારે સહીસલામતવાળ જગાએ જવાને નસાય તેમ નાસવું પડેછે. એ નાસવામાં જે જમીન વટાવવો પડે છે તે તે વખતે બહુજ ભારે લાગેછે તે ઉપરથી ) નાસવું મુશ્કેલ થઈ પડે એવી જોખમ ભરેલી સ્થિતિમાં આવી પડવું.
“ જો, આજ તે। જવા દઉંછું પણ આ ઘરમાં હવેથી તને દીઠો તા એમ જાણજે કે નાસતાં ભાંય ભારે પડરો. ”
[ ન્હાઈ ધાઇને ઉડવુ,
આ નાળિયેર જ્યારે કાઇ દેવને નાળિયેર માન્યુ હોય ત્યારે અથવા ખુશીથી તેમની સમક્ષ ધરાવવામાં આવે છે તેને નાળિયેર ચઢાવવું કહેછે.
નાળિયેર મળવુ, વિદાયગિરી થવી; રજા મળવી; ખરતરફી થવી; નેાકરીમાંથી રદ થવુ.
સરસ્વતીચંદ્ર “ કાઈની સાથે ત્રણ માણસા લડાઇ લઢયા તેમાં એ જણુ ઘાયલ થયા, અને ત્રીજાને નાસતાં ભય ભારે પડી. ” નાળિયેર ચઢાવવુ, મનુષ્ય પ્રાણીને ખદલે હિંદુએ નાળિયેરના ઉપયાગ કરેછે; તેનું કારણુ વિશ્વામિત્રની આશ્ચર્યકારક વાત ઉપરથી જણાઇ આવેછે. બ્રહ્મામાં ઉમન્ન કરવાની શક્તિ છે, તે પ્રમાણે વિશ્વામિત્રે પણ શ્રેણી જાતનું અનાજ ઉન્ન કર્યું, તેમણે નાળિયેરી ઉપજાવીને તેમાંથી મનુષ્ય પ્રાણી નીપજાવવા માંડયું. પ્રારંભમાં માણુસનું માથુ નીપજ્યું તે જોઇને બ્રહ્માએ જાછ્યું કે સૃષ્ટિ જવાનું મારૂં કામ છે તે રૂષિ લઇ લેશે તેથી તેમની તેમણે આરાધના કરી ત્યારે રૂષિ બંધ પડયા પણ।તાને મહિમા રાખવા સારૂ મનુષ્યના માથા જેવું નાળિયેરનું કુળ થાય એમ કર્યું,
(નાળિયેર એ શુભ ગણાય છે. કાઈને વિદ્યાય કરતાં હાથમાં નાળિયેર આપવામાં આવે છે. કેઈ જાત્રાએ જતું હાય, અથવા કાઈ પરણવા જતું હાય ત્યારે પણ શુભ શુકનની નિશાનીમાં નાળિયેર આપવાના રિવાજ છે. નાળિયેર મળ્યા બાદ વિદાય થઈ શકાયછે તે ઉપરથી લાક્ષણિક અર્થમાં.)
“ત્રણજ દિવસ મેં તેા ચાકરિ કીધી યાર, મુજ ગુણ જશ સંધા નિકળ્યા શેાભી બ્હાર; શુકન શુભ થયેલા કે મત્યું નાળિયેર, ક્રિટ ક્રિટ, તા થાયે તેાય ૢ સૂપ્તિ ઘેર.” કવિ નર્મદ.
નાળિયેર માકલવુ, વિવાહ સંબંધી વા
ત કરવાને નાળિયેર મેાકલવાના રિવાજ છે. અને એની કબુલાત થતાં નાળિયેર સ્વીકાર્યું એમ કહેવાય છે.
“ માગે આવનાર ભાનું સન્માન કરીનાળિયેર સ્વીકાર્યું અને રાજમાતાને ઉત્તરમાં કહાવ્યું કે મહારાજની સ્વારી દક્ષિણ દેશથી પાછી આવે લગ્ન કરીશ.
D
સધરાજૅસગ.
હાઈ ધેાઇને ઉઠવુ, ( સુવાવડમાં સ્ત્રીના સઅંધમાં.) પ્રસુતિમાંથી મુકત થવું.
“સુવાવડની ઘાંટી એવી માટી હાય છે કે તે માંથી ન્હાઈ ધાઇને સુખેથી ઉઠશે કે નહિ તેની સ્ત્રીને ખાત્રી થતી નથી તેથીજ છેલ્લા દહાડા જતા હાય ત્યારે તે પતિનું વધારે સુખ ચહાય છે.
',
ગર્ભવસેન.