________________
સાત પાસની ચિંતા છે. ]
સાત પાસની ચિંતા છે, ધણી તરફની— * ઘણી જાતની ચિંતા છે.
સાત પેઢીના ચાપડા ઉથલાવવા, સાત પેઢીની નિંદા કરવી.
સાત ફેરા ગરજ હશે તેા, પૂરતી રીતે પાલવતું—પરવડતું હશે તા.
સાત સાંધતાં તેર તૂટવા, મેળ ન મળવેા; ઉપજ
જવું.
ઉપજ ખર્ચના કરતાં ખર્ચ વધી
( ૩૫૦ ) [ સાતે અવતાર એવાને એવા જો
રાણા થઈ પડ્યા, અને આવા સરળ સ્વભાવના લાભ લેવા ચૂકે જ શું કરવા ? તેએ ઘણા જ અયેાગ્ય આચરણને માટે વખાણી વખાણીને શેડને સાતમે આસ્માને પહોંચાડતા. ” અરેબિયન નાઇટ્સ.
તેવામાં એક ફિરસ્તાએ સાતમા આ
સ્નાન પરથી ઉતરી આવી અતિ ગુસ્સામાં લાલચેાળ ડાળા કાઢીને મને ધમકાવવા લાગ્યા.
સાત મણ તે સવાસેરનું (કાળજાં ), ઘણી જ વજ્ર છાતીના સબંધમાં અથવા ઘણી સાવધગીરીના સબંધમાં ખેલાય છે. સાતઽસાત, સાતડાનેા આકાર મીડા જેવા છે તે ઉપરથી ધુળધાણી; મીડું; પૂર્ણ નિ
ફળતા; ર; બાતલ.
k
હવે આપણે દિન પરદિન વિલાયતી દારૂની નાશકારક ઈલતમાં પડી દેશમાં જે કંઈ બાકી રહ્યું છે તેનું સાતડેસાત કરવા
.
બેઠા છીએ.
દેશી કારીગરીને ઉત્તેજન
“કારીગરાએ જાણ્યું કે આ નવી શા ળથી આપણા રાજગારના તે સાત`સાત થઈ જશે અને એથી આપણા રોટલા તૂટી જ ચૂકયા. ”
જાત મહેનત. સાતમે આસ્માને ચઢવું—જવું પડે. ચવું, અતિશય વખાણુ થયેલાં જાણી ખુબ ફૂલાવું ખુબ ગર્વ ધરવા; અતિશય મગરૂર થવું; ઊંચે ચઢવું; સૌથી સુખો અને ચઢીઆવું થવું. હિંદુ લાકા માને છે કે આસ્માત સાત છે અને તે દરેક એકએકથી ચઢીમતું છે. અને એમ ચઢતાં ચઢતાં જે ઠેઠ સુધી પહોંચે તે સુખને શિખરે પહેાંચે એમ ગણાય છે. યાહુદી લાકે સાત સ્વર્ગ એવી જ રીતે માને છે.
*
નિરૂદીનના મિત્ર તે। શેઠના જપ
"
,,
વીરાધીરાની વાર્તા.
સાતમે ચાકે, કાઈ ન જાણે-દેખે એમ; ધરના ઊંડા ભાગમાં-ધણું દૂર ખુણામાં.
“ એ તે! સાતમે ચેકે જઇને ખેડા છે એટલે શું જાણે ?
સાતમે પડદે, ઘણે જ ખૂણેખાચરે; ગુપ્ત; એ કાંતમાં; કાઈ ન દેખે એવી જગાએ. સાતમે પાતાળે, ઘણું જ ગુપ્ત; ખુણેખાચરે; જ્યાં કાઈને હાથ લાગે નહિ કે કાઇના જાણવામાં આવે નહિ એવી સ્થિતિમાં અને એવે સ્થળે; બેદરકારીથી રાખી મૂકેલું એવી સ્થિતિમાં
કારના કેસ પડયા છે સાતમે પાતાળે, તેનેા નિકાલ કરવાની તક માજીસ્ટ્રેતે મળતી નથી.',
در
દૈવ જાણે એ ચાપડી કયાંય પડી હશે સાતમે પાતાળે !”
સાતરા પાડવા, ચગેલા કનકવા ઉતર્યા પછી
તેની દોરીને અથવા બીજી દારીને પિંડા પર વિંટાળવા સારૂ ગુંચ ન પડે તેવી રીતે ભોંય પર છૂટી છૂટી પાથરવી. સાતે અવતાર એવા ને એવા જજો,એમ શાપ દેવામાં ખેલાય છે. ( એમ કહેવાય છે કે જે માણસ આપધાત કરે છે તેને સાતે અવતાર સુધી એવું ને એવું જ થાય છે-તેના સાતે અવતાર આપદામાં જ જાય છે. )