________________
સુતરને તાંતણે બધાયલું. ]
કહેવાય છે કે-તેના વાળ તે। સુગરીને માળા છે.
ધ્રુવડ સ્ત્રીના ચેટલા તે સુગરીને મામાજ જોઈ લ્યેા. '
સુતરને તાંતણે બંધાય, અજય તરેહના ગુણુથી મેાહ પામી તાબેદાર થઈ રહેલું; નિરંતર સ્નેહનું ભૂખ્યું; માહમાં વશ થઈ ગયેલું શરણે ગયેલું.
"
રાધા કહે છે હે કૃષ્ણ ! હું તમારે સુતરને તાંતણે બંધાયલી છું. સુતું જાગવું, અચાનક–અણુધારી કાંઈ હર
કત આવી પડવી.
.
‘ ગામ ગયું સુતું જાગે ' એ કહેવત છે. મુતુ મૂકવું, હેતું મૂકવું; દૂર ખસેડી મૂકવું;
રખડામાં કરવું; ન લેખવવું; પત ન કરવી. સુતુ વેચવું, ખબર ન પડે એવી યુક્તિથી
વેચી વટાવીને ખાઈ જવું–છેતરી જવું; વ્હેતું મૂકવું; ન લેખવવું.
“ ઘેાડા એટલી સાધુ મુખી તે, સુના સ્વામીને વેચે; પૂછયે ઉત્તર આપે નહિ તે, ખેલે પેચે પેચે. ”
( ૩૫૪ )
[ સુરણના સ્વાદ થવા. જ્યાંથી કંઈ પણ પ્રાપ્ત ન થઈ શકે તેવું ગરીબ ગામ અથવા ગામડું. સુદામાની ઝુંપડી એ નાની અને માલમતા વિનાની ગરીબ માણસની ઝુંપડીને માટે વપરાયછે. મુદ્દામાના તાંદુલ, ( એક વેળા બાળકોને એ અપવાસ થવાથી સુદામાની સ્ત્રીએ વિનંતિ કરી કે કૃષ્ણે તમારા ગુરૂભાઈ છે માટે તેના દર્શને જા; તે આપણું દુઃખ ટાળશે. સુદામાએ યાચના ન કરવાનું પણ લીધું હતું માટે જવાની ના કહી પણુ અતે સ્ત્રીના કાલાવાલાથી એ કૃષ્ણને ભેટઆપવા ચાર મુઠી તાંદુલ એક ચીંથરે બાંધી લઈ દ્વારકા ગયા–અહીં કૃષ્ણે તેના ધણા આદરસત્કાર કર્યો. સુદામા કૃષ્ણના ધરના ઠાઠ જોઈ જંખવાઈ ગયા તે આણેલા તાંદુલ સંતાડવા લાગ્યા. એ વાત કૃષ્ણુ સમજી ગયા તેથી તેણે વાત કરતાં તાંદુલની પાટલી તાણી લીધી ને પછી સુદામાની ભક્તિનાં ઘણાં વખાણ કર્યાં. એ દિવસ રાખી કૃષ્ણે ઘણી મમતાથી ભેટી સુદામાને વિદાય કર્યા તે ઉપરથી. ) કામ પણ નજીવી પણ મમતાથી સ્વીકારવા જેવી ભેટને વિષે ખેલતાં વપરાય છે.
નળાખ્યાન.
તે બાયડી પાતાના ધણીને સુતે વેચે
એવી છે.' કાબુમાં ન રહે એવી-પોતાનું સુપડે આવવું, અને રૂતુ આવવા. ( આઠ
ધાર્યું કરનારી એવી તે માટે આ પ્રયાગ વપરાય છે.
કાવવાળી સ્ત્રી ઘરકાજમાં માત્ર સુરે ઝાટકવા જેવું કામ કરી શકે છે તે ઉપથી. )
સુતેલા સહુ જગાડવા, સિંહ જેવા કાઈ વિકાળ માણસને છેડખાની કરી ઉસ્કેરવું; કાઈ પરાક્રમી પુરૂષ શાંત હાય. તેવે સમે તેને સાવધ કરવા-છંછેડવે.
“ સામળિયા તેમ મૂરખ કે એણે સતેલે સિંહ જગાડયેા; ગાવિંદરાય કઈ જેવા તેવા માસ નથી. ૩. જાતી વાર્તા. સુદામા પુરી, ( એ નામની સુદામા નામતી ગરીબ બ્રાહ્મણુની નગરી હતી તે ઉપરથી. )
.
સુડે ને ટોપલે ઉભરાવું, છત પુષ્કળ હાવી; જમાવ થવે.
"
“ હાલમાં વકીલાતે દાકતરા સુપડે તે ટાપલે ઉભરાવા લાગ્યા છે. સુરણના સ્વાદ થવા, સારૂં સારૂં ખાવાનું મન થવું.
- તને ઠીક રાજ રાજ સુરણના સ્વાદ થાય છે!'
(કહે છે કે અગીઆરસે સકરક કે સુ