________________
જગન્નાથજીને પ્રસાદ. ]
પરથી,) કાઇને ખેાલતાં જોયાં કે સાંભળ્યાં
કરે તે પુરૂષ.
[ જડમૂળથી જવું.
ળની જડ બાઝી હાય તે। જેમ ઝાડ ઠાર ઊભું રહે છે અને પડવાના ભય લાગતા નથી, તેમ જેની પાસે પુષ્કળ પૈસા હાય છે તેને પડતીમાં આવવાના ભય રહેતા નથી, તે ઉપરથી. )
જગન્નાથજીના પ્રસાદ, જગન્નાથ-દ્વાવતા-જાણ્યુ વધવું, વગર વિચાર્યું જેમ આવે તેમ ખેલ્યાં કરે એવા માણસને વિષે ખેલતાં વપરાય છે. જીભ વધવી; હદ ઉપરાંત ખેાલવાની છુટ થવી.
૨ રૂપે વિષ્ણુ–એમનું મોટું ધામ જગન્નાથપુરી જે એરીસામાં છે ત્યાં છે. જગન્નાથ પુરી એ ચાર મેઢાં યાત્રાનાં ધામેામાંનું એક છે. ત્યાં અઢારે વર્ણ જાતિ ભેદના વિ
r
તારું જડબું બહુ વધ્યું દેખાયછે હમણાં.”
વેક મૂકી જગન્નાથને પ્રસાદ જમેછે તે ઉ-જડબેસલાખ, મક્કમ બધ બેસતું; સજ્જડ,
( એસુલાખ-છિદ્રરહિત-છિદ્ર ન દેખાય એવી રીતે જડેલું તે ઉપરથી. )
પરથી) જે પ્રસાદ ઘણા લાક વર્ણાશ્રમના ભેદ મૂકી દઈ ખાતા હાય તેને વિષે એલતાં વપરાય છે, એમાં અમુક માણસ વટલાયા એમ કહેવાય નહિ. જગન્નાથજીના રથ, જગન્નાથજીના રથ નીચે છુંદાઈ મરવાની એક ધર્મધેલાઈ હતી તે ઉપરથી બુંદાઈ જવાય, અતિશય નુકસાન થાય એવું જોખમ ભરેલું કામ–બાબતને વિષે ખેલતાં વપરાય છે.
૧. એકદમ; વિલંબ કર્યા સિવાય. જડભરત જેવા, ( રૂષભદેવનેા પુત્ર ભરત; તેની સ્થિતિ એવી હતી કે કેાઈ ખવાડે તા ખાય ને કાઇ મારે તે પણ ખેલે નહિ એ ઉપરથી તેને સ જડભરત કહેતા; માયાને પાસ ન લાગે માટે તેણે જડવૃત્તિ રાખી હતી તે ઉપરથી.) એકને એક ઠેકાણે જડવૃત્તિ રાખી બેસી રહેનારા; મૂઢ; ઝાઝું બેલે ચાલે નહિ–એડાતે એડીજ એવા જડને થોડી બુદ્ધિના જે પુરૂષ તે.
( ૧૩૪ )
હમે શું જગન્નાથરાયજી હાઈ શું કે ? ' એટલે તારાહાય ચાલશે ત્યારે અમારા નહિ ચાલે કે. ?
જંગલ જલુ, ઝાડે કરવા જવું. જંગલમાંનુ રોઝ, ( રાઝ મૂળે તે અક્કલ હીન અને તે પાછું જંગલનું.) કંઈ ન સમ જે તે; બુદ્ધિ ને વિવેક વિનાનું.
“ કયાંથી જંગલમાંનું રાઝ આ પકડી આશ્યું છે? ”
જડ કાઢવી, જડમૂળથી નાશ કરવા; દન કરવું; મૂળમાંથી ઉખેડી નાખવું; માલ કરવું.
“ નવા રાજાએ ચિંતા ખનાવથી હબકી ગયેલી રૈયતને ઝૂલમની જડ કાઢી નાખીને શાંત કરી.’;
નિક
પાય
૩. જૂની વાતા.
જડ બાઝવી, પડતી દશામાં ન આવી જવાય એવા, પુષ્કળ પૈસા એકઠા થવા. તેની પાસે પુષ્કળ જડ બાઝી છે. ' ( ઝાડનાં મૂ
જડ મૂળ જવું, સમૂળા નાશ થવે.
૨ ઉખડી જવુ અર્થ ૨ જુએ. જડ ઉખડવી પણ ખેલાય છે.
"6
કાઈક ક્રોધીને આવું કહેતાં, જડામૂળતા .જાશે.
"
માંધાતાખ્યાન.
“ જુલમો રાજાની જડ ઉખડી નાદિર સ
,,
રખા પામ્યા નાશ.
લપતરામ.
જડમૂળથી જવું, પણ વપરાય છે. કુડા લેખ ન કાથી લખાય; જડમૂળથી લખનારા જાય.'’
માંધા તાખ્યાન.