Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 543
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3. નવપદ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ઇહલૌકિક અને પારલૌકિક સુખોના મૂળરૂપે શ્રી નવપદોનું આરાધન બતાવ્યું છે. આ આરાધન નિષ્પાપ છે. સિરિ સિરિયાનન્હા ગ્રન્થમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીએ કહ્યું છે : तहवि अणवज्जमेणं समत्थि आराहणं नवपयागं । ફનોલ-પારો -સુહાન મૂતં નિશુદ્દિનું ||૧૦|| આ નવપદ ૧. અરિહંત ૨. સિદ્ધ ૩. આચાર્ય ૪. ઉપાધ્યાય ૫. સાધુ ૬. દર્શન ૭. જ્ઞાન ૮. ચારિત્ર અને ૯, તપ; આ પ્રમાણે છે. આ નવપદ એ પરમતત્ત્વ છે. આ નવપદ સિવાય કોઈ ૫રમાર્થ નથી. સમગ્ર જિનશાસન આ નવપદમાં અવતરિત થયેલું છે. જે કોઈ આત્માઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વે ખરેખર શંકા વિના, આ નવપદના ધ્યાનથી જ. આ નવપદોમાંથી એક પણ પદની પરમ ભક્તિથી આરાધના કરીને, સર્વ કર્મનો નાશ કરીને ત્રિભુવનસ્વામી બન્યા છે. ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir अरिहं सिद्धायरिआ उज्झाया साहूणो य सम्मत्तं । नाणं चरणं च तवो इअ पयनवगं परमतत्तं ।।9९9।। ૧૮૩, શ્લોક નં.૧ एएहिं नवपएहिं रहिअं अन्नं न अत्थि परमत्थं । एएसच्चिअ जिणसासणस्स सव्वस्स अवयारो ।।१९२ ।। जे किर सिद्धा सिज्झति जेअ जे आवि सिज्झइस्संति । ते सव्वेवि हु नवपय-झाणेणं चेव निव्भंतं ।।१९३।। एएसिं च पयाणं पयमेगयरं च परमभत्तीए । आराहिऊण णेगे संपत्ता तिजयसामित्तं । ।१९४ | For Private And Personal Use Only • सिरि सिरिवालकहा

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610