Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 570
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૯ ચરણ-સપ્તતિ સૂક્ષ્મ કાયયોગને રાંધવાની ક્રિયા કરતો આત્મા “સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય અને તેમાં ગુણસ્થાનકના ચરમસમય-પર્યત જાય. સયોગી કેવળી-ગુણસ્થાનકના ચરમ (અંતિમ) સમયે ૧. સૂક્ષ્મ ક્રિયાઅપ્રતિપાતી ધ્યાન ૨. સર્વ કિઓિ ૩. શાતા-કર્મનો બંધ ૪, નામ-ગોત્ર કર્મની ઉદીરણા ૫. શુક્લલેશ્યા ૬, સ્થિતિ-રસનો ઘાત, અને ૭, યોગ. આ સાત પદાર્થોને એક સાથે નાશ થાય છે અને આત્મા અયોગી કેવળી બને છે. ૧૧. ચટણ-સપ્તતિ ચરણ એટલે ચારિત્ર, ચારિત્ર ધર્મના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ ૭૦ પ્રકારના ચારિત્ર ધર્મની આરાધના મુનિએ કરવાની હોય છે. તે પ્રકારો આ રીતે છે : પાંચ મહાવ્રત ઃ મહાવ્રતો : ૦૫ શ્રમણધર્મ : ૧૦ ૧. પ્રાણાતિપાતંવરમણ મહાવ્રત સંયમ : ૨. મૃષાવાદવિરમણ મહાવ્રત વૈયાવૃત્ય : ૧૦ ૩. અદત્તાદાનવિરમણ મહાવ્રત બ્રહ્મચર્યગુપ્તિ : ૦૮ ૪. મૈથુનવિરમણ મહાવ્રત જ્ઞાનાદિ : ૦૩ પ. પરિગ્રહવિરમણ મહાવ્રત તપ : ૧૨ દસ શ્રમણધર્મ : ક્રોધાદિનિગ્રહ : ૦૪ ૧. ક્ષમા ૨. નમ્રતા ૩, સરળતા ૪. લભત્યાગ ૫. તપ ૬. સંયમ ૭. સત્ય કુલ : ૮. શૌચ ૯. આકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય સત્તર પ્રકારનું સંયમ : ૫ પ્રાણાતિપાત વગેરે પાંચ આશ્રવોથી વિરતિ ૫ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. ૪ ચાર કપાયોનો વિજય. ૩ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ. ૨0૧. શ્લોક : ૯૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610