Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 573
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. કણકર્તાતિ* જેનું આચરણ રોજ કરવાનું હોય છે તે “ચરણ” કહેવાય છે. જેનું આચરણ પ્રયોજન ઉપસ્થિત થતાં કરવામાં આવે તેને “કરણ' કહેવાય છે. દા.ત. પિંડવિશુદ્ધિ. ગોચરી આદિ ગ્રહણ કરતી વેળા જ પિંડવિશુદ્ધિનો ઉપયોગ રાખવો પડે, એ સિવાયના કાળમાં નહીં. મોક્ષાર્થી એવા મુનિવરો માટે કરવા યોગ્ય કર્તવ્યોને કરણ કહેવાય છે. તે ‘કરણ'ના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કરણસપ્તતિનું પાલન “ચરણ-સપ્તતિના પાલનમાં સહાયક છે. પિંડવિશુદ્ધિ : ૦૪ પિંડ વિશુદ્ધિ : સમિતિ : ૦૫ ૧. પિંડ (આહાર-પાણી) ભાવના : ૧૨ ૨. મકાન (શમ્યા) પ્રતિમા : ૧૨ ઇન્દ્રિયનિરોધ : ૦૫ ૩. વસ્ત્ર પ્રતિલેખના : ૨૫ ૪. પાત્ર ગુપ્તિ : ૦૩ આ ચાર વસ્તુઓ ગ્રહણ કરતાં સાધુઅભિગ્રહ : ૦૮ સાધ્વીએ ૪૨ દોષોનો ત્યાગ કરવાનો હોય કુલ : ૭૦ સમિતિ : ૧. ઇસમિતિ : વ્યસ-સ્થાવર જીવોને અભય આપવાની પ્રતિજ્ઞા કરનાર સાધુપુરુષોએ નીચે જોઈને ચાલવું જોઈએ. કોઈ જીવ પગ નીચે હણાય નહીં તેનો ઉપયોગ રાખીને ચાલવું જોઈએ. ૨. ભાષા સમિતિ : પાપયુક્ત ભાષા ન બોલવી. સત્ય છતાં અપ્રિય ભાષા ન બોલવી. સર્વજીવહિતકારી અને અસંદિગ્ધ ભાષા બોલવી જોઈએ. ૩. એષણા સમિતિ : નિર્દોષ ભિક્ષાની ગવેષણ કરવી. સાધુજીવનમાં ઉપયોગી ઉપકરણ, ઉપાશ્રય, પાટ-પાટલા વગેરેની નિર્દોષ ગષણા કરવી. ૪. આદાનનિક્ષેપ સમિતિ : આસન, વસ્ત્ર, પાત્ર, દંડ આદિ આંખોથી જઈને, ઉપયોગપૂર્વક લેવાં જોઈએ અને મૂકવાં જોઈએ. પ. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ મળ-મૂત્ર, લેખ, અનુપયોગી અન્ન પાનવસ્ત્રાદિનો નિર્જીવ ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ૨૦૨, શ્લોક : ૯૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610