________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
પ્રશમરતિ કરીને, પર્યાપ્તિની સંખ્યા પાંચની બતાવી છે પરન્તુ પ્રચલિત માન્યતા છ પર્યાપ્તિની છે.
દરેક જીવોને છયે પર્યાપ્તિઓ ન હોય; તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે : એકેન્દ્રિય જીવોને ૧ થી ૪ હોય.
બેઇન્દ્રિય, ઇન્દ્રિ, ચઉરિન્દ્રિય અને અસંક્ષી મિન વિનાના) પંચેન્દ્રિય જીવોને ૧ થી ૫ હોય.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ૧ થી ૬ હોય.
એવં નિયમ નથી કે તે તે જીવો પોતાની બધી પર્યાપ્તિ પૂરી કરે જ! પર્યાપ્તિ પૂરી કર્યા વિના પણ મરી જઈ શકે!
પ્રશ્ન : આવું શાથી બને? કોઈ જીવ પોતાની બધી પર્યાપ્તિઓ પૂરી કરે છે, કોઈ જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના મરી જાય?
ઉત્તર : આમાં નિયામક છે તે તે જીવનું કર્મ. નામકર્મની એક પર્યાપ્ત નામની પ્રકૃતિ છે. આ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તો જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે જ. પરંતુ અપર્યાપ્ત-નામર્મનો ઉદય હોય તો તે પૂર્ણ ન કરી શકે ને મરી જાય.
પ્રશ્ન : પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરનારા જીવોની ઓળખ કયા નામથી આપવામાં આવી છે?
ઉત્તર : તે જીવોને પર્યાપ્તા કહેવાય છે. પર્યાપ્તિઓ પૂરી કરનારા ‘ પતાકહેવાય છે. પર્યાપ્ત જીવોના બે પ્રકાર છે :
૧. સ્ન-: તા, ૨. વરVI-Hપર્યાપ્તા .
છે જે જીવા સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરી જાય, તે નચ્છેિઅપર્યાપ્તા.
* જે જીવોએ હજુ સ્વયોગ્ય પર્યાપ્તિઓ કરી ન હોય પૂર્ણ કરવાનું કામ ચાલુ હોય પરંતુ : કરવાના હોય, તે કાળ પૂરતા વરV-પર્યાપ્તા કહેવાય; બાકી આ જીવા તો રન-પપ્પા જ હોય છે. પર્યાપ્ત-નામાર્ગે ઉદય હોય છે.
આ રીતે સંક્ષેપમાં ‘ઇતિ નો વિષય સ્પષ્ટ કર્યો છે. આ વિષયને વિસ્તારથી સમજવાની ઇચ્છાવાળાએ જ તેવીર્થમાST-ટીક્સ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ.
For Private And Personal Use Only