Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 581
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. પ્રશમરતિ કરીને, પર્યાપ્તિની સંખ્યા પાંચની બતાવી છે પરન્તુ પ્રચલિત માન્યતા છ પર્યાપ્તિની છે. દરેક જીવોને છયે પર્યાપ્તિઓ ન હોય; તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે : એકેન્દ્રિય જીવોને ૧ થી ૪ હોય. બેઇન્દ્રિય, ઇન્દ્રિ, ચઉરિન્દ્રિય અને અસંક્ષી મિન વિનાના) પંચેન્દ્રિય જીવોને ૧ થી ૫ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ૧ થી ૬ હોય. એવં નિયમ નથી કે તે તે જીવો પોતાની બધી પર્યાપ્તિ પૂરી કરે જ! પર્યાપ્તિ પૂરી કર્યા વિના પણ મરી જઈ શકે! પ્રશ્ન : આવું શાથી બને? કોઈ જીવ પોતાની બધી પર્યાપ્તિઓ પૂરી કરે છે, કોઈ જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના મરી જાય? ઉત્તર : આમાં નિયામક છે તે તે જીવનું કર્મ. નામકર્મની એક પર્યાપ્ત નામની પ્રકૃતિ છે. આ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તો જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે જ. પરંતુ અપર્યાપ્ત-નામર્મનો ઉદય હોય તો તે પૂર્ણ ન કરી શકે ને મરી જાય. પ્રશ્ન : પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરનારા જીવોની ઓળખ કયા નામથી આપવામાં આવી છે? ઉત્તર : તે જીવોને પર્યાપ્તા કહેવાય છે. પર્યાપ્તિઓ પૂરી કરનારા ‘ પતાકહેવાય છે. પર્યાપ્ત જીવોના બે પ્રકાર છે : ૧. સ્ન-: તા, ૨. વરVI-Hપર્યાપ્તા . છે જે જીવા સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરી જાય, તે નચ્છેિઅપર્યાપ્તા. * જે જીવોએ હજુ સ્વયોગ્ય પર્યાપ્તિઓ કરી ન હોય પૂર્ણ કરવાનું કામ ચાલુ હોય પરંતુ : કરવાના હોય, તે કાળ પૂરતા વરV-પર્યાપ્તા કહેવાય; બાકી આ જીવા તો રન-પપ્પા જ હોય છે. પર્યાપ્ત-નામાર્ગે ઉદય હોય છે. આ રીતે સંક્ષેપમાં ‘ઇતિ નો વિષય સ્પષ્ટ કર્યો છે. આ વિષયને વિસ્તારથી સમજવાની ઇચ્છાવાળાએ જ તેવીર્થમાST-ટીક્સ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610