Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 596
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુઘાત પ૭૫ નોસંજ્ઞી-નોઅસંજ્ઞીને નોસંજ્ઞી-નોઅસંજ્ઞીને ભવ્યને નોભવ્ય-નો અભવ્યને ચરમશરીરીને નોચરમ-નોઅચરમને સાયિક ભાવે સાયિક ભાવે સંખ્યા : એક સમયે બે કોડથી અનન્ત નવક્રોડ સુધી. ૧૯. સમુદ્યાત સમ્ = એકીભાવ, હત્ = પ્રબળતાથી, ઘાત = નાશ = સમુદ્ધાત. વેદનાદિ સાથે એકીભૂત થઈને, અર્થાતુ વેદનાદિના અનુભવ-જ્ઞાનમાં પરિણત આત્મા વેદનાદિ સમઘાત કરે છે. એટલે કે ઘણા કાળ પછી જે કર્મો ભોગવવાનાં હોય તેવાં કર્મોને, પ્રબળ પ્રયત્નથી ઉદીરણા કરીને ઉદયમાં લાવે અને ભોગવીને નાશ કરે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને પૂછે છે : હે ભદંત, સમુદ્ધાત કેટલા છે અને કયા કયા છે?' હે ગૌતમ, સમુદ્દાત સાત પ્રકારના છે, તે આ પ્રમાણે : ૧. વેદના સમુઘાત ૨. કષાય સમુધાત ૩. મરણાન્તિક સમુદૂધાત ૪. વૈક્રિય સમુદૂઘાત ૫. તૈજસ સમુદ્ધાત ૬. આહારક સમુધાત ૭. કેવળી સમુદુધાત એકથી છ સુધીના સમુદુધાત છદ્મસ્થ જીવન હોય છે, એટલે એને છામકિ સમુદુધાત કહેવાય છે. ૨૧૯, કારિકા-૨૭૩ २२०, यदाऽऽत्मा वेदनादिसमुद्धातगतो भवति तदा वेदनाद्यनुभवज्ञानपरिणत एव भवति । - પ્રજ્ઞાવના સૂત્ર-રાવા २२१. कालान्तरवेद्यानयमाकृष्योदीरणेन कर्माशान् । उदयवलिकायां च प्रवेश्य परिभुज्य शातयति । २१४ ।।-द्रव्य-लोकप्रकाशे २२२. कति णं भंते, समुग्धाया पंन्नत्ता? गोयमा. सत्त समुग्धाया पंत्रत्ता, तं जहा वेदणासमु० कसायसमु० मारणंतियसमु० वेउब्वियसमु० तेयाससमु० आहारसमु० केवलिसमुग्धाते। - प्रज्ञापनासूत्रे/ पद-३६ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610