Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 606
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨. ૨૩°સંજ્ઞા શ્રી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું : “હે ભગવંત, જીર્વા સંસી, અસંજ્ઞી, નો-સંજ્ઞી, નો-અસંશી, આમ ચાર પ્રકારે હોય છે?' ભગવાને કહ્યું : ગૌતમ, જી સંજ્ઞી હોય, અસંશી હોય, નો-સંજ્ઞી હોય અને નો-અસંજ્ઞી. પણ હોય.' સંશ-અસંશી પરિભાષા : વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન તે સંજ્ઞા. આ મનોવિજ્ઞાન ભૂતભાવિ-વર્તમાનભાવ-સ્વભાવના પર્યાલોચનરૂપ હોય છે. આવું મનોવિજ્ઞાન જેમને હોય તે “સંજ્ઞી' કહેવાય. અથવા વિશિષ્ટ મનોવૃત્તિ તે સંજ્ઞા પૂર્વપ્રાપ્ત, ભાવિ કે વર્તમાન પદાર્થ જેનાથી સારી રીતે જાણી શકાય તેનું નામ સંજ્ઞા. {રસ જ્ઞાયતે થયા તિ સંજ્ઞા] આ સંજ્ઞા જેમને હોય તે સંજ્ઞી કહેવાય. સંજ્ઞી એટલે મનવાળા સિંક્ષિન સમનET:]. જેમને મન ન હોય તે અસંજ્ઞી, મિશિનોરમના! કોણ સંજ્ઞી, કોણ અસંજ્ઞી? એકેન્દ્રિયાદિ જીવો અસંજ્ઞી હોય છે. [એકેન્દ્રિય જીવોને પ્રાયઃ મનોવૃત્તિ જ હોતી નથી. બેઇજિયાદિ જીવોને વિશિષ્ટ મનોવૃત્તિ નથી હોતી, બેઇન્દ્રિયાદિ જીવો માત્ર વર્તમાનકાલીન શબ્દાદિ વિષયોને શબ્દાદિરૂપે જાણે છે, ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વિષયોને નથી જાણતા. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને સંમૂછિમ પંચેન્દ્રિયો અસંશી છે. આ વિશિષ્ટ મનોવૃત્તિવાળા પંચેન્દ્રિય જીવો સંજ્ઞી છે. ૨ ૩૦. કારિકા-૨૭૯ २३१. जीवाण भंते! किं सपणी असण्णी नो-असण्णी? गोयमा जीया सपणी वि असण्णी वि नोसण्णी नो असण्णी वि। - प्रज्ञपनासूत्रे/ पद-३१ ૨૩૨. પ્રાયઃ' એટલા માટે કહ્યું છે કે એકેન્દ્રિય જીવમાં પણ ૧૦ પ્રકારની સંજ્ઞાઓ હોય છે, સર્વ જીવોમાં હોય છે એમ “ભગવતીસૂત્ર' માં કહેલું છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610