________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨. ૨૩°સંજ્ઞા શ્રી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું : “હે ભગવંત, જીર્વા સંસી, અસંજ્ઞી, નો-સંજ્ઞી, નો-અસંશી, આમ ચાર પ્રકારે હોય છે?'
ભગવાને કહ્યું :
ગૌતમ, જી સંજ્ઞી હોય, અસંશી હોય, નો-સંજ્ઞી હોય અને નો-અસંજ્ઞી. પણ હોય.' સંશ-અસંશી પરિભાષા :
વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન તે સંજ્ઞા. આ મનોવિજ્ઞાન ભૂતભાવિ-વર્તમાનભાવ-સ્વભાવના પર્યાલોચનરૂપ હોય છે. આવું મનોવિજ્ઞાન જેમને હોય તે “સંજ્ઞી' કહેવાય. અથવા
વિશિષ્ટ મનોવૃત્તિ તે સંજ્ઞા પૂર્વપ્રાપ્ત, ભાવિ કે વર્તમાન પદાર્થ જેનાથી સારી રીતે જાણી શકાય તેનું નામ સંજ્ઞા. {રસ જ્ઞાયતે થયા તિ સંજ્ઞા] આ સંજ્ઞા જેમને હોય તે સંજ્ઞી કહેવાય.
સંજ્ઞી એટલે મનવાળા સિંક્ષિન સમનET:]. જેમને મન ન હોય તે અસંજ્ઞી, મિશિનોરમના! કોણ સંજ્ઞી, કોણ અસંજ્ઞી?
એકેન્દ્રિયાદિ જીવો અસંજ્ઞી હોય છે. [એકેન્દ્રિય જીવોને પ્રાયઃ મનોવૃત્તિ જ હોતી નથી. બેઇજિયાદિ જીવોને વિશિષ્ટ મનોવૃત્તિ નથી હોતી, બેઇન્દ્રિયાદિ જીવો માત્ર વર્તમાનકાલીન શબ્દાદિ વિષયોને શબ્દાદિરૂપે જાણે છે, ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વિષયોને નથી જાણતા.
એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને સંમૂછિમ પંચેન્દ્રિયો અસંશી છે. આ વિશિષ્ટ મનોવૃત્તિવાળા પંચેન્દ્રિય જીવો સંજ્ઞી છે. ૨ ૩૦. કારિકા-૨૭૯ २३१. जीवाण भंते! किं सपणी असण्णी नो-असण्णी? गोयमा जीया सपणी वि असण्णी
वि नोसण्णी नो असण्णी वि। - प्रज्ञपनासूत्रे/ पद-३१ ૨૩૨. પ્રાયઃ' એટલા માટે કહ્યું છે કે એકેન્દ્રિય જીવમાં પણ ૧૦ પ્રકારની સંજ્ઞાઓ
હોય છે, સર્વ જીવોમાં હોય છે એમ “ભગવતીસૂત્ર' માં કહેલું છે,
For Private And Personal Use Only