Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 585
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૪ પ્રશમરતિ કાઢો. જેટલા સમયમાં કુવો ખાલી થાય તે સમયને સૂક્ષ્મ ઉદ્ધાર પત્યોમ કહેવાય. સંખ્યાતા ક્રોડો વર્ષ થાય! અદ્ધા પલ્યોપમ : છે. પહેલાંની જેમ જ કૂવામાં વાળ ભરો. પરન્તુ તેમાંથી દર સો વર્ષે એક વાળ બહાર કાઢવાનો છે; એ રીતે બધા જ વાળ કૂવામાંથી બહાર કાઢવાના. એ કાઢતાં જેટલો સમય લાગે તે સમયને મ પન્યોપમ કહેવાય. આ વીવેર દ્વાપજ્યોપમ છે. વાળના અસંખ્ય ટુકડા કરીને કુવામાં ભરો. તેમાંથી દર સો વર્ષે એક-એક વાળના ટુકડાને બહાર કાઢો. એ કાઢતાં જેટલો સમય લાગે, તે સમયને સૂક્ષ્મ શબ્દાલ્યોપમ છે. ૨૧૦ ક્ષેત્ર પલ્યોપમ : પહેલાંની જેમ જ વાળ અખંડા કુવામાં ભરો, પરંતુ વાળ બહાર નથી કાઢવાના! વાળ જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહ્યા હોય, તે આકાશ-પ્રદેશોને કલ્પનાથી બહાર કાઢવાના છે! સમયે-સમયે એક-એક આકાશપ્રદેશને કાઢીને કૂવો ખાલી કરવાનો છે. કૂવો ખાલી થતાં જે સમય લાગે અસંખ્ય કાળચક્ર વીતી જાય તે સમયનું નામ વાવર ક્ષેત્રપન્યોપમ છે. જ વાળના અસંખ્ય ટુકડાઓ કરીને કુવામાં ભરો. પછી એ વાળના ટુકડાઓ જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહ્યા હોય અને જે આકાશપ્રદેશો અસ્પષ્ટ હોય, તે બધાને કાઢતાં સમયે-સમયે જે સમય લાગે તેનું નામ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. * માપણી : * સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમથી દીપ-સમુદ્રો વગેરે મપાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમથી કાળ, આયુષ્ય, ભવસ્થિતિ વગેરે મપાય છે. સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી પૃથિવ્યાદિ જીવો મપાય છે. વિશેષ માહિતી : ૧૦ કોડાકોડી પલ્યોપમ = એક “સાગરોપમ' થાય. ૨૧૦ દૃષ્ટિવાદના દ્રવ્ય પ્રમાણ સંબંધી વિચારવાના પ્રસંગે ક્યારેક આ ક્ષેત્રપલ્યોપમનું કામ પડે છે. મ આ વર્ણન થી સપ્તતિક્ષા' પ્રકરણના આધારે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610