________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. કણકર્તાતિ* જેનું આચરણ રોજ કરવાનું હોય છે તે “ચરણ” કહેવાય છે. જેનું આચરણ પ્રયોજન ઉપસ્થિત થતાં કરવામાં આવે તેને “કરણ' કહેવાય છે. દા.ત. પિંડવિશુદ્ધિ. ગોચરી આદિ ગ્રહણ કરતી વેળા જ પિંડવિશુદ્ધિનો ઉપયોગ રાખવો પડે, એ સિવાયના કાળમાં નહીં. મોક્ષાર્થી એવા મુનિવરો માટે કરવા યોગ્ય કર્તવ્યોને કરણ કહેવાય છે. તે ‘કરણ'ના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કરણસપ્તતિનું પાલન “ચરણ-સપ્તતિના પાલનમાં સહાયક છે. પિંડવિશુદ્ધિ : ૦૪
પિંડ વિશુદ્ધિ : સમિતિ : ૦૫
૧. પિંડ (આહાર-પાણી) ભાવના : ૧૨
૨. મકાન (શમ્યા) પ્રતિમા : ૧૨ ઇન્દ્રિયનિરોધ : ૦૫
૩. વસ્ત્ર પ્રતિલેખના : ૨૫
૪. પાત્ર ગુપ્તિ : ૦૩
આ ચાર વસ્તુઓ ગ્રહણ કરતાં સાધુઅભિગ્રહ : ૦૮
સાધ્વીએ ૪૨ દોષોનો ત્યાગ કરવાનો હોય કુલ : ૭૦ સમિતિ : ૧. ઇસમિતિ : વ્યસ-સ્થાવર જીવોને અભય આપવાની પ્રતિજ્ઞા કરનાર સાધુપુરુષોએ નીચે જોઈને ચાલવું જોઈએ. કોઈ જીવ પગ નીચે હણાય નહીં તેનો ઉપયોગ રાખીને ચાલવું જોઈએ.
૨. ભાષા સમિતિ : પાપયુક્ત ભાષા ન બોલવી. સત્ય છતાં અપ્રિય ભાષા ન બોલવી. સર્વજીવહિતકારી અને અસંદિગ્ધ ભાષા બોલવી જોઈએ.
૩. એષણા સમિતિ : નિર્દોષ ભિક્ષાની ગવેષણ કરવી. સાધુજીવનમાં ઉપયોગી ઉપકરણ, ઉપાશ્રય, પાટ-પાટલા વગેરેની નિર્દોષ ગષણા કરવી.
૪. આદાનનિક્ષેપ સમિતિ : આસન, વસ્ત્ર, પાત્ર, દંડ આદિ આંખોથી જઈને, ઉપયોગપૂર્વક લેવાં જોઈએ અને મૂકવાં જોઈએ.
પ. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ મળ-મૂત્ર, લેખ, અનુપયોગી અન્ન પાનવસ્ત્રાદિનો નિર્જીવ ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ૨૦૨, શ્લોક : ૯૬
For Private And Personal Use Only