________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
ચરણ-સપ્તતિ
સૂક્ષ્મ કાયયોગને રાંધવાની ક્રિયા કરતો આત્મા “સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય અને તેમાં ગુણસ્થાનકના ચરમસમય-પર્યત જાય.
સયોગી કેવળી-ગુણસ્થાનકના ચરમ (અંતિમ) સમયે ૧. સૂક્ષ્મ ક્રિયાઅપ્રતિપાતી ધ્યાન ૨. સર્વ કિઓિ ૩. શાતા-કર્મનો બંધ ૪, નામ-ગોત્ર કર્મની ઉદીરણા ૫. શુક્લલેશ્યા ૬, સ્થિતિ-રસનો ઘાત, અને ૭, યોગ. આ સાત પદાર્થોને એક સાથે નાશ થાય છે અને આત્મા અયોગી કેવળી બને છે.
૧૧. ચટણ-સપ્તતિ ચરણ એટલે ચારિત્ર, ચારિત્ર ધર્મના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ ૭૦ પ્રકારના ચારિત્ર ધર્મની આરાધના મુનિએ કરવાની હોય છે. તે પ્રકારો આ રીતે છે :
પાંચ મહાવ્રત ઃ મહાવ્રતો : ૦૫ શ્રમણધર્મ : ૧૦
૧. પ્રાણાતિપાતંવરમણ મહાવ્રત સંયમ :
૨. મૃષાવાદવિરમણ મહાવ્રત વૈયાવૃત્ય : ૧૦
૩. અદત્તાદાનવિરમણ મહાવ્રત બ્રહ્મચર્યગુપ્તિ : ૦૮
૪. મૈથુનવિરમણ મહાવ્રત જ્ઞાનાદિ : ૦૩
પ. પરિગ્રહવિરમણ મહાવ્રત તપ :
૧૨
દસ શ્રમણધર્મ : ક્રોધાદિનિગ્રહ : ૦૪
૧. ક્ષમા ૨. નમ્રતા ૩, સરળતા ૪.
લભત્યાગ ૫. તપ ૬. સંયમ ૭. સત્ય કુલ :
૮. શૌચ ૯. આકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય સત્તર પ્રકારનું સંયમ : ૫ પ્રાણાતિપાત વગેરે પાંચ આશ્રવોથી વિરતિ ૫ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. ૪ ચાર કપાયોનો વિજય. ૩ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ.
૨0૧. શ્લોક : ૯૬
For Private And Personal Use Only