________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
પ્રશમરતિ શબ્દાભિધેય અર્થનો પ્રતિક્ષેપ (અપલાપ) કરનાર નય “શબ્દનયાભાસ' કહેવાય છે.
સમfમરૂઢ :
શબ્દનય અને સમભિરૂઢ નયમાં એક ભેદ છે. શબ્દનય અભિન્ન લિંગવચનવાળા પર્યાય-શબ્દોની એવાર્થતા માને છે. જ્યારે સમભિરૂઢ નય પર્યાયશબ્દોની ભિત્રાર્થતા માને છે. શબ્દની વ્યુત્પત્તિ-અર્થને જ માને છે. 'पर्यायशब्देषु निरूक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढ़ः ।'
-जैन तर्कभाषा આ નય પર્યાયભેદે અર્થભેદ માને છે, પર્યાયશબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરે છે. ઇંદ્ર, શક, પુરન્દર વગેરે શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. દા.ત., રૂદ્રનાન્દ્રિ , શની , પૂર્વારyrg પુરત્ત્વ: વગેરે.
એકાન્તતઃ પર્યાયશબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરનાર નય નયાભાસ કહેવાય છે. ‘पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणः समभिरूढाभासः।' एवंभूत :
તે તે શબ્દના તે તે વ્યુત્પત્તિ-અર્થ મુજબ ક્રિયામાં પરિણત પદાર્થ, તે તે શબ્દથી વાચ્ય બને.
દા.ત. જો (ગાય) શબ્દનો પ્રયોગ ત્યારે જ સત્ય કહેવાય કે જ્યારે તે ગમનક્રિયામાં પ્રવૃત્ત હોય. કારણ કે જો શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે “જીતતિ નો' ગાય ઊભી હોય ત્યારે તેના માટે : શબ્દનો પ્રયોગ ન થઈ શકે, એમ આ નય માને છે.
આ રીતે આ નય ક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુને શબ્દથી અવાચ્ય માનતો હોવાથી મિથ્યાષ્ટિ છે. क्रियानादिष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवंभूताभासः ।।
- જૈન તમાકા. જ્યિામાં અપ્રવૃત્ત વસ્તુ શબ્દવાઓ નથી,' એમ કહેનાર આ નય એવંભૂતાભાસ છે.
આ પ્રમાણે સાત નયોનું સ્વરૂપ સંક્ષેપથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિશપ જિજ્ઞાસાવાળા મનુષ્ય ગુરુગમથી જિજ્ઞાસા પૂર્ણ કરવી.
For Private And Personal Use Only