Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૮૧મું - નરકમાંથી નીકળેલાને લબ્ધિનો સંભવ 497 | દ્વાર ૧૮૧મું- નરકમાંથી નીકળેલાને લબ્ધિનો સંભવ છે કઈ નરકમાંથી | લબ્ધિસંભવ નીકળેલા ૧લી 2 જી ૩જી તીર્થકરપણું, ચક્રવર્તીપણું, બળદેવપણું, વાસુદેવપણું, સામાન્યકેવલીપણું, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન, મુક્તિ, મનુષ્યપણું. તીર્થંકરપણું, બળદેવપણું, વાસુદેવપણું, સામાન્ય કેવલીપણું, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન, મુક્તિ, મનુષ્યપણું. તીર્થંકરપણું, સામાન્ય કેવલીપણું, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન, મુક્તિ, મનુષ્યપણું. સામાન્ય કેવલીપણું, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન, મુક્તિ, મનુષ્યપણું. સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન, મનુષ્યપણું. દેશવિરતિ, સમ્યગ્દર્શન, મનુષ્યપણું. સમ્યગ્દર્શન. ૪થી ૫મી ૭મી બાબાના કપડા બગડેલા રહે ત્યારે બાબાની નહીં પણ, મમ્મીની નિંદા થતી હોય છે. પ્રભુ ! હું બગડેલો રહીશ તો મારી નહીં પણ, તારી નિંદા થશે. પરમાત્મા અને આપણા વચ્ચે કોઈ મહત્ત્વનો જો તફાવત હોય તો તે આ છે કે પરમાત્માને જે સદ્ગુણો રોકડે છે એ તમામ સગુણો આપણે ચોપડે છે.