Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text ________________ દ્વાર ૨૭૧મું - તપ 753 દ્વાર ૨૭૧મું - તપ તપ - દુષ્કર્મોને બાળે તે તપ. તપ અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે - (1) ઇન્દ્રિયજય તપ - દિવસ 25. પ-૫ દિવસની પ લતા. 5 4 5 = 25. 1 લતામાં | દિવસ તપ પહેલો પુરિમઢ બીજો એકાસણું ત્રીજો નિવિ ચોથો આયંબિલ પાંચમો ઉપવાસ (2) યોગશુદ્ધિ તપ - દિવસ 9. 3-3 દિવસની 3 લતા. 3 X 3 = 9. 1 લતામાં | દિવસ તપ પહેલો નિવિ બીજો આયંબિલ ત્રીજો ઉપવાસ (3) જ્ઞાન તપ - દિવસ 3. ત્રણ ઉપવાસ કરવા. શાસ્ત્રોને સુશોભિત કરવા, બરાબર ગોઠવવા, રાખવા વગેરે. જ્ઞાની ગુરુભગવંતને નિર્દોષ વસ્ત્ર, અન્ન, પાન વગેરે આપવા. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીની પજા કરવી.
Loading... Page Navigation 1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418