Book Title: Padarth Prakash 19 Sanskrit Niyamavali
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 40 કર્મણિ પ્રયોગ અને ભાવે પ્રયોગ (7) વિપતિ = તે ડરે છે. (8) નીતિ - તે જીવે છે. (9) પ્રિયતે - તે મરે છે. (10) નૃત્યતિ - તે નાચે છે. (11) સ્વતિ - તે સૂવે છે. (12) દ્વિતિ - તે રડે છે. (13) વસતિ - તે વસે છે. (14) સ્પર્ધત - તે સ્પર્ધા કરે છે. (15) પૂતે - તે કંપે છે. (16) મોતે - તે ખુશ થાય છે. (17) હસતિ - તે હસે છે. (18) શેતે - તે સૂવે છે. (19) શ્રીતિ - તે રમે છે. (20) રાવતે - તેને ગમે છે. (21) રાતે - તે શોભે છે. આ ધાતુઓ અને આ અર્થવાળા અન્ય ધાતુઓ અકર્મક કહ્યા છે. અકર્મક ધાતુઓ બે પ્રકારના છે - નિત્ય અકર્મક અને વિવક્ષિત અકર્મક. (1) નિત્ય અકર્મક ધાતુઓ - જે ધાતુઓમાં કર્મ આવી જ ન શકે તે નિત્ય અકર્મક ધાતુઓ. દા.ત. સૂઈ જવું, ઊભા થવું, ચાલવું, દોડવું, જાગવું વગેરે અર્થવાળા ધાતુઓ નિત્ય અકર્મક છે. રામ: ધાવતા રામ દોડે છે. (ii) વિવક્ષિત અકર્મક ધાતુઓ - જે ધાતુઓમાં કર્મ આવી શકે પણ મૂક્યું ન હોય તે વિવક્ષિત અકર્મક ધાતુઓ. દા.ત. રામ: પદ્ધતિ . રામ ભણે છે. શ્યામ: જીત 1 શ્યામ જાય છે. સકર્મક ધાતુઓમાં કર્મણિ પ્રયોગ થાય છે. બન્ને પ્રકારના અકર્મક ધાતુઓમાં ભાવે પ્રયોગ થાય છે, એટલે કે કર્તાને ત્રીજી વિભક્તિ લાગે છે અને ધાતુનું ત્રીજો પુરુષ એકવચનનું કર્મણિરૂપ મુકાય છે. દા.ત. કર્તરિ - : તિતિ . રામ ઊભો છે. ભાવે - અમેળ થીયતે | રામ વડે ઊભા રહેવાય છે. કર્તરિ - 25: છતા રામ જાય છે.