________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ અધિકાર
[ ૫૫
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि
(અનુદુમ્) स्कन्धेस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम। आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ।। ३९ ।।
अत्तादि अत्तमज्झं अत्तंतं व इंदियग्गेज्झं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि।। २६ ।।
आत्माद्यात्ममध्यमात्मान्तं नैवेन्द्रियैर्ग्राह्यम्। अविभागि यद्दव्यं परमाणुं तद् विजानीहि।।२६ ।।
परमाणुविशेषोक्तिरियम्।
यथा जीवानां नित्यानित्यनिगोदादिसिद्धक्षेत्रपर्यन्तस्थितानां सहजपरमपारिणामिकभावविवक्षासमाश्रयेण सहजनिश्चयनयेन स्वस्वरूपादप्रच्यवनत्वमुक्तम् , तथा परमाणुद्रव्याणां
વળી (૨૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે):
છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.
જે આદિ-મધ્ય અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬.
અન્વયાર્થનું માત્માદ્રિ] પોતે જ જેનો આદિ છે, [માત્મHધ્યક્] પોતે જ જેનું મધ્ય છે અને [માત્માન્તર્] પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [gવ રૂન્દ્રિ: ગ્રાહ્યમ] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય ( જણાવાયોગ્ય ) નથી અને [વદ્ વિમfr] જે અવિભાગી છે, [ત ] તે [પરમાણું દ્રવ્ય ] પરમાણુદ્રવ્ય [વિનાનીfe] જાણ.
ટીકા-આ, પરમાણુનું વિશેષ કથન છે.
જેમ સહજ પરમ પરિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com