Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૩૪૨ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
इह हि ज्ञानिनो बंधाभावस्वरूपमुक्तम्।
सम्यग्ज्ञानी जीवः क्वचित् कदाचिदपि स्वबुद्धिपूर्वकं वचनं न वक्ति स्वमनःपरिणामपूर्वकमिति यावत् । कुतः ? अमनस्का: केवलिनः इति वचनात्। अतः कारणाज्जीवस्य मनःपरिणतिपूर्वकं वचनं बंधकारणमित्यर्थः, मनःपरिणामपूर्वकं वचनं केवलिनो न भवति; ईहापूर्वं वचनमेव साभिलाषात्मकजीवस्य बंधकारणं भवति, केवलिमुखारविन्दविनिर्गतो दिव्यध्वनिरनीहात्मकः समस्तजनहृदयाह्लादकारणम्; ततः सम्यग्ज्ञानिनो बंधाभाव इति ।
પરિણામરહિત વચન હોય છે [તસ્માત્] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [fદ્દે ] ખરેખર [ વંધ: ન] બંધ નથી.
[ફ્ઠાપૂર્વ] ઇચ્છાપૂર્વક [વશ્વનં વચન [નીવસ્ય ચ જીવને [વધારળ] બંધનું કારણ [ ભવતિ] છે; [{હારહિત વવનં] (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે. [તસ્માત્ ] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને ) [fs] ખરેખર [ બંધ: 7] બંધ નથી.
न
ટીકા:-અહીં ખરેખર જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધના અભાવનું સ્વરૂપ કહ્યું છે.
સમ્યાની કેવળજ્ઞાની ) જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત્ સ્વમનપરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ ? ‘અમના: જેવલિન: (કેવળીઓ મનરહિત છે ) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે)–જીવને મનપરિણતિપૂર્વક વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી; (વળી ) ઇચ્છાપૂર્વક વચન જ *સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છા-રહિત ) હોય છે; માટે સમ્યજ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધનો અભાવ છે.
[હવે આ ૧૭૩-૧૭૪ મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ ]
*સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત ) હોય એવા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402