________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो। तम्हा ण होइ बंधो साक्खटुं मोहणीयस्स।। १७५ ।।
स्थाननिषण्णविहारा ईहापूर्वं न भवन्ति केवलिनः। तस्मान्न भवति बंध: साक्षार्थं मोहनीयस्य।। १७५ ।।
केवलिभट्टारकस्यामनस्कत्वप्रद्योतनमेतत्।
भगवतः परमार्हन्त्यलक्ष्मीविराजमानस्य केवलिनः परमवीतरागसर्वज्ञस्य ईहापूर्वकं न किमपि वर्तनम्; अतः स भगवान् न चेहते मनःप्रवृत्तेरभावात; अमनस्का: केवलिन: इति वचनाद्वा न तिष्ठति नोपविशति न चेहापूर्वं श्रीविहारादिकं करोति।
સાધકદશામાં જે શુદ્ધિ અને અશુદ્ધિના ભેદપ્રભેદો વર્તતા હોય છે તે જિન ભગવાનમાં નથી); રાગના અભાવને લીધે અતુલ-મહિમાવંત એવા તે (ભગવાન) વીતરાગપણે વિરાજે છે. તે શ્રીમાન (શોભાવંત ભગવાન) નિજ સુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે અને જ્ઞાનજ્યોતિ વડે તેમણે લોકના વિસ્તારને સર્વતઃ છાઈ દીધો છે. ૨૯૧.
અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને, તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫.
અન્વયાર્થ:વનિન: ] કેવળીને [૨થાનનિષvorવિદરા: ] ઊભા રહેવું, બેસવું અને વિહાર [પૂર્વ ] ઇચ્છાપૂર્વક [ ન ભવન્તિ] હોતાં નથી, [ તાત્] તેથી [ વંધ: જે મવતિ] તેમને બંધ નથી; [ મોદનીયસ્ય ] મોહનીયવશ જીવને [સાક્ષાર્થમ્] ઇંદ્રિયવિષયસહિતપણે બંધ થાય છે.
ટીકાઃ-આ, કેવળીભટ્ટારકને મનરહિતપણાનું પ્રકાશન છે ( અર્થાત્ અહીં કેવળીભગવાનનું મનરહિતપણું દર્શાવ્યું છે).
અહંતયોગ્ય પરમ લક્ષ્મીથી વિરાજમાન, પરમવીતરાગ સર્વજ્ઞ કેવળીભગવાનને ઇચ્છાપૂર્વક કાંઈ પણ વર્તન હોતું નથી; તેથી તે ભગવાન (કાંઈ ) ઇચ્છતા નથી, કારણ કે મનપ્રવૃત્તિનો અભાવ છે; અથવા, તેઓ ઇચ્છાપૂર્વક ઊભા રહેતા નથી, બેસતા નથી કે શ્રીવિહારાદિક કરતા નથી, કારણ કે “અમન#T: ફેવત્તિન: (કેવળીઓ મનરહિત છે)” એવું શાસ્ત્રનું વચન છે. માટે તે તીર્થંકર-પરમદેવને દ્રવ્યભાવસ્વરૂપ ચતુર્વિધ બંધ (પ્રકૃતિબંધ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com