Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 384
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર मंदाक्रांता ) निर्वाणस्थे प्रहतदुरितध्वान्तसंघे विशुद्धे कर्माशेषं न च न च पुनर्ध्यानकं तच्चतुष्कम् । तस्मिन्सिद्धे भगवति परंब्रह्मणि ज्ञानपुंजे काचिन्मुक्तिर्भवति वचसां मानसानां च दूरम् ।। ३०१ ।। विज्जदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिट्ठि अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं ।। १८२ ।। विद्यते केवलज्ञानं केवलसौख्यं च केवलं वीर्यम् । केवलदृष्टिरमूर्तत्वमस्तित्वं सप्रदेशत्वम् ।। १८२ ।। भगवतः सिद्धस्य स्वभावगुणस्वरूपाख्यानमेतत् । निरवशेषेणान्तर्मुखाकारस्वात्माश्रयनिश्चयपरमशुक्लध्यानबलेन ज्ञानावरणाद्यष्टविधकर्मविलये जाते ततो भगवतः सिद्धपरमेष्ठिनः केवलज्ञानकेवलदर्शनकेवलवीर्य [ ૩૫૭ [ શ્લોકાર્થ:- ] જે નિર્વાણમાં સ્થિત છે, જેણે પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો છે અને જે વિશુદ્ધ છે, તેમાં (–તે પરમબ્રહ્મમાં) અશેષ (સમસ્ત ) કર્મ નથી તેમ જ પેલાં ચાર ધ્યાનો નથી. તે સિદ્ધરૂપ ભગવાન જ્ઞાનપુંજ ૫૨મબ્રહ્મમાં કોઈ એવી મુક્તિ છે કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧. દગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨. અન્વયાર્થ:[ વલજ્ઞાનં ] ( સિદ્ધભગવાનને ) કેવળજ્ઞાન, [òવનદિ: ] કેવળદર્શન, [ Òવનસૌવ્યું ૬] કેવળસુખ, [ વ્હેવતં વીર્યમ્ ] કેવળવીર્ય, [ અમૂર્તત્ત્વમ્] અમૂર્તત્વ, [ અસ્તિત્વ ] અસ્તિત્વ અને [ સપ્રવેશત્વમ્ ] સપ્રદેશત્વ [વિદ્યતે] હોય છે. ટીકા:-આ, ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન છે. નિરવશેષપણે અંતર્મુખાકાર (-સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા ), સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમશુકલધ્યાનના બળથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોનો વિલય થતાં, તે કારણે ભગવાન સિદ્ધપરમેષ્ઠીને કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય, કેવળસુખ, અમૂર્તત્વ, અસ્તિત્વ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402