Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 361
________________ ૩૩૪ ] Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं। जइ कोइ भइ एवं तस्स य किं दूसणं होइ ।। १६९ ।। लोकालोकौ जानात्यात्मानं नैव केवली भगवान्। यदि कोऽपि भणति एवं तस्य च किं दूषणं भवति ।। १६९ ।। व्यवहारनयप्रादुर्भावकथनमिदम्। सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति पराश्रितो व्यवहार इति मानात् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि व्यवहारनयविवक्षया कोपि जिननाथतत्त्वविचारलब्ध: ( दक्षः) कदाचिदेवं वक्ति चेत्, तस्य [શ્લોકાર્થ:- ] સર્વજ્ઞતાના અભિમાનવાળો જે જીવ શીઘ્ર એક જ કાળે ત્રણ જગતને અને ત્રણ કાળને દેખતો નથી, તેને સદા (અર્થાત્ કદાપિ ) અતુલ પ્રત્યક્ષ દર્શન નથી; તે જડ આત્માને સર્વજ્ઞતા કઈ રીતે હોય? ૨૮૪. પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૯. અન્વયાર્થ:[ જેવલી માવાન્] ( વ્યવહારથી ) કેવળી ભગવાન [ોળા-લોો] લોકાલોકને [ ખાનાતિ] જાણે છે, [ન વ આત્માનન્] આત્માને નહિ[vi] એમ [ વિ] જો [ : અવિ મળતિ] કોઈ કહે તો [તસ્ય થ િદૂષણં મતિ] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.) ટીકા:-આ, વ્યવહારનયની પ્રગટતાથી કથન છે. ‘ પરાશ્રિતો વ્યવહાર: વ્યવહારનય પરાશ્રિત છે)’ એવા (શાસ્ત્રના ) અભિપ્રાયને લીધે, વ્યવહારે વ્યવહારનયની પ્રધાનતા દ્વારા (અર્થાત્ વ્યવહારે વ્યવહારનયને પ્રધાન કરીને ), ‘સકળ-વિમળ કેવળજ્ઞાન જેમનું ત્રીજું લોચન છે અને અપુનર્ભવરૂપી સુંદર કામિનીના જેઓ જીવિતેશ છે (મુક્તિસુંદરીના જેઓ પ્રાણનાથ છે) એવા ભગવાન છ દ્રવ્યોથી વ્યાસ ત્રણ લોકને અને શુદ્ધ-આકાશમાત્ર અલોકને જાણે છે, નિરુપરાગ (નિર્વિકાર) શુદ્ધ આત્મસ્વરૂપને નથી જ જાણતા ' –એમ જો વ્યવહારનયની વિવક્ષાથી Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402