Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૩૦૪ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
( શિવરિની ) असारे संसारे कलिविलसिते पापबहुले न मुक्तिर्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति। अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम् ।। २६४ ।।
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणव्वएण जोई णियकज्जं साहए णिच्चं ।। १५५ ।।
जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फुटम्। मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ।। १५५ ।।
इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्तम्।
દુગ્ધકાળરૂપ ( હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન જ સ્તંભ છે.
[હવે આ ૧૫૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને અંગીકૃત કરે છે.
૨૬૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ ૫૨ખી જિન-૫૨મસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
અન્વયાર્થ:- બિનથિતપરમસૂત્રે] જિનકથિત ૫૨મ સૂત્રને વિષે [પ્રતિ-મળાવિળ દમ્ પરીક્ષયિત્વા] પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [મૌનવ્રતેન ] મૌનવ્રત સહિત [યોની] યોગીએ [નિખાર્યક્] નિજ કાર્યને [ નિત્યક્] નિત્ય [ સાધયેત્ ] સાધવું.
ટીકા:-અહીં સાક્ષાત્ અંતર્મુખ ૫૨મજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402