________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होति।।३३ ।।
जीवादिद्रव्याणां परिवर्तनकारणं भवेत्कालः।
धर्मादिचतुर्णां स्वभावगुणपर्याया भवंति।। ३३ ।। कालादिशुद्धामूर्ताचेतनद्रव्याणां स्वभावगुणपर्यायाख्यानमेतत्।
इह हि मुख्यकालद्रव्यं जीवपुद्गलधर्माधर्माकाशानां पर्यायपरिणतिहेतुत्वात् परिवर्तनलिङ्गमित्युक्तम्। अथ धर्माधर्माकाशकालानां स्वजातीयविजातीयबंधसम्बन्धाभावात् विभावगुणपर्यायाः न भवंति, अपि तु स्वभावगुणपर्याया भवंतीत्यर्थः। ते गुणपर्यायाः पूर्वं प्रतिपादिताः, अत एवात्र संक्षेपतः सूचिता इति। રાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે). ૪૯.
જીવપુદગલાદિ પદાર્થને પરિણમનકા૨ણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.
અન્વયાર્થીનું નીવાવિદ્રવ્યાના] જીવાદિ દ્રવ્યોને [ પરિવર્તનવIRM{] પરિવર્તનનું કારણ (-વર્તનાનું નિમિત ) [ તિ: ભવેત્] કાળ છે. [વવિઘતુળ] ધર્માદિ ચાર દ્રવ્યોને [ સ્વભાવ,પર્યાયા: ] સ્વભાવગુણપર્યાયો [ભવંતિ] હોય છે.
ટીકાઃ-આ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે.
મુખ્યકાળદ્રવ્ય, જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને આકાશની (-પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તનાતુત્વ છે) એમ અહીં કહ્યું છે.
હવે (બીજી વાત એ કે ), ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છે-એમ અર્થ છે. તે સ્વભાવગુણપર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com