Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 4
________________ નારી ચરિત્ર ઘેડો જયારે ખૂબ થાકી ગયા ત્યારે એક ઝાડ નીચે આપઆપ ઉભે રહ્યો. હવે રાજાને શાંતિ વળી. પરંતુ અત્યંત થાકેલો હોવાને કારણે ઘડો ધરતી પર પડયો અને એ પડશે કે ફરીથી ઊઠી શકો નહીં. તરસને કારણે રાજા વિક્રમાદિત્યનું ગળું સુકાતું હતું. આ તરફ તેમણે પિતાના ઘેડાને જ્યારે મરેલો જો, ત્યારે તે વધારે વ્યાકુળ થઈ ગયા અને બેભાન બનીને ધરતી પર ગબડી પડયા. રાજાના પુણ્યથી પ્રેરાઈને એક વનવાસી ભીલ ત્યાંથી પસાર થયો. વનવાસી ભીલે રાજાને બેભાન પડેલો જે એટલે તરત જ પાંદડાંને પડિયો બનાવીને તેમાં સરોવરનું પાણું ભરી લાવ્યો અને રાજાને સચેત કર્યા. , , , , , - ભાનમાં આવ્યા પછી ભીલ રાજાને પિતાની ગુફા પર લઈ આવ્યો અને ભજન-પાણીથી રાજાને સત્કાર કર્યો. ભીલની સરળ સેવા અને મહેમાનગતિથી પ્રસન્ન થઈને રાજાએ તેને કહ્યું .. 3 મિનીટ “ભાઈ ભીલ! પિતાની જાતને નાગરિક કહેવડાવનાર નગરજને તમારી સમક્ષ એ પ્રકારે તુચ્છ છે, જેમ ચન્દ્રમાં આગળ દીપક હોય છે. !! See - “તમારે મારી સાથે કે પરિચય નથી, મારી સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 48