Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 357
________________ આપણા આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. આ વિચારદશા એ જાગૃત દશા કહેવાય, સ્થિરતા કહેવાય, ચારિત્ર દશા કહેવાય. અને અજાગૃતપણામાં ચારિત્ર દશા ઉપર આવરણ કહેવાય પણ સમકિત ઉપર આવરણ નથી. તમારો આ પ્રકારનો નિશ્ચય બળવાન છે એટલે પ્રમોદ આવે છે. દ : છોટાલાલના આત્મવંદન O પત્ર નં. ૫ G ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી તમારો તા. ૨૬-૭-૬૫ નો પત્ર ગઈ કાલે મળ્યો, તે પત્ર આખા મંડળને વંચાવ્યો. સૌ રતિભાઈની પરમાર્થવૃત્તિ (નિશ્ચય), આવા બળવાન અસાતાના ઉદયમાં નિશ્ચયનું બળવાનપણું જોઈને સૌને આનંદ થયો છે. મેં એક કાગળ રતિભાઈ ઉપર લખ્યો છે. પરમાર્થ સંબંધી તેનો સાર મારી હાજરી તુલ્ય જ છે. સાયલા, તા. ૨૮-૭-૬૫ ટુંકમાં લખું તો ભ્રાંતિ અથવા મિથ્યાત્વને લઈને આ દેહ ધારણ કરવો પડ્યો છે. ભાંતિ અને તેના સંસ્કારો એવી ચીજ છે જે જેમ રજ્જુ (દોરી)માં સર્પ દેખાયા કરે તેમ આત્મ સ્વરૂપમાં ઉદય અથવા પરદ્રવ્યના સંયોગો વિયોગો ભાસ્યા જ કરે. એ બધી પ્રતિભાસીક વસ્તુ કહેવાય અને પ્રતિભાસીક વસ્તુ હંમેશાં ખોટી જ હોય. આત્મસ્વરૂપ, બહારનું જગત અને અંદરનું જગત જોવાને માટે એક અરૂપી અરીસો છે. જે અરીસામાં ક્યારે પણ કાંઈ પણ ફે૨ફાર થતો જ નથી. ઉદય ગમે તેવો બળવાન હોય પણ આત્માથી આત્મા ને ચેતનનું કાંઈપણ કરી જ શકે નહીં. ૩૨૦ તમો તથા ઇશ્વરભાઈ અવાર નવાર રતિભાઈ પાસે જતા રહેશો એટલે એમને પણ આનંદ આવશે. રતિભાઈ પાસે પરમાર્થ સાથીમાં Jain Education International શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448