Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 445
________________ ૩. “બુઝી ચહત જો પ્યાસકો, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત." ૪. “વહ સત્ય સુધા દરસાવડિંગે, ચતુરાંગુલ હૈ દગસે મિલહે; રસ દેવ નિરંજનકો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહિ ૫. “વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નીજકો અનુભો બતલાઈ દીએ. ઉપરના પાંચે પ્રશ્નોના જવાબ પૂ. શ્રીએ શ્રી શાંતિભાઈને યથાતથ્ય આપ્યા. દોઢથી બે વર્ષ સૂરણામાં રાખ્યા પછી ઉપશમ, વૈરાગ્ય, યથાર્થબોધની પરીક્ષામાં પૂરા પાસ થયા ત્યાર પછી કરૂણાદૃષ્ટિથી જ્ઞાન આપ્યું સંવત ૨૦૩૧ના આસો સુદ ૬ને શુક્રવારે 66 તા. ૧૦-૧૦-૭૫. શ્રી શાંતિભાઈએ એવો નિર્ણય કરેલો હતો કે ઉપરના કૃપાળુદેવના કહેવા મુજબના પાંચે પ્રશ્નોના જવાબ યથાતથ્ય આપે તેને સત્પુરુષ માનવા, સદ્ગુરુ ધારવા અને તેના ચરણમાં જીવન વ્યતિત કરવું. તે પ્રમાણે તે ભાઈ આજે તેમના ચરણમાં જીવન વ્યતિત કરે છે, ને ભાવના ભાવે છે કે તેમના ચરણમાં તેમની હાજરીમાં પોતાનું આ દેહનું જીવન સમેટાઈ જાય. ૪૦૨ Jain Education International >>*&?+ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448