________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
જ
ન
ક
શીર્ષ કાપવા પણ ચૂકતે નથી. કામનાઓની સિદ્ધિ માટે ગરજ રાખીને જેઓ મિત્રતા બાંધે છે, તેઓનું કલ્યાણ થતું નથી. ગરજ એ સર્યાથી મિની સાથે વેર વિરોધ બંધાય છે, અને છેવટે મિત્રની મૈત્રીમાં સેમ વર્તતું નથી. માટે ગરજથી, સ્વાર્થથી, મિત્રતા બાંધવી નહીં અને તેવાઓને મિત્ર કરવા નહીં એજ હિતશિક્ષા છે.
મિત્રનું હાર્ટ એગર બજાર નથી. મિત્રોનું ના હાટ છે, છે નહિ જિs બોર મિત્ર બની શત્રુ બને, તેને બહુ ધિક્કાર ૧૪
વિવેચન – જગમાં તેલ, ઘી, કરી આણુ કાપડ વિર ચીજોની ખરીદી માટે બજારમાં જવું પડે છે વા બજારમાંથી મૂલ્ય આપી મેળવી શકાય છે તે તેવી રીતે “મિત્ર” મેળવવા માટે કોઈ અજાર નથી કે જેથી મનપસંદ મિત્ર મૂલશ આપી મેળવી શકાય. મિત્ર મેળવવા માટે મનુષ્ય પારખવાની. વિવેકબુદ્ધિ, ગાઢપરિણય અને સમયના વહન સાથેઆપીક અનુભવની જરૂર છે.
જે મનુષ્ય મિંત્રસામાં બધે જોડાઈ મિત્રમ, વાસના ભેગે ભૂલી પાછળથી શત્રુ બને છે તેવા મનુ જગમાં ધિકાને પાત્ર છે. તેવા મનુષ્યો પિતાનું તેમજ પારકાનું શું કરનારા છે. તેવા મનુષ્યથી ચેતીને ચાલવામાં પિતાનું શ્રેય સમાયેલું છે. - મિત્રોનું હાટ અગર બજાર નથી. આ વિશ્વમાં મિત્રના ગુણોથી મિત્રો ઓળખી શકાય છે. મિત્રનાં કર્તવ્ય કરે તેને મિત્રે જાણવા. મિત્રની કહેણું પ્રમાણે રહેણીમાં જે રહે છે તે મિત્રે જાણવા. અશુભ વિચાથી અને અશુભાચારથી મિને બચાવે તે મિત્રે જાણવા. ખાનગીમાં શિખામણ આપીને જાહેરમાં મિત્રની પ્રતિષ્ઠા કરનારા અરા મિત્ર અણુવા. જે મિત્રમાં બંધુપણાની લાગણી હોય છે તે પિતાનું માન ઈચ્છતું નથી તેમજ અપમાન થાય છે તે તેથી તે શક્ર ધારણ કરતા નથી. જેને પહલીની વા કીતિની ઈચ્છા રહેતી નથી સિત્તે પિતાણી ને શુ સમાન માનીને તેને અદા કર્યા કરે છે.
**
For Private And Personal Use Only