________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કરવામાં આવે છે, ક્રોધથી અનેક મિત્રામાં ક્લેશા થાય છે, અને તેથી તે પરસ્પર શત્રુ બને છે. જેઓ રીસ કરે છે તે પોતાના પુણ્યના, સુખનો નાશ કરે છે. ક્રોધ કરવાથી કાઇ પણ જાતના લાભ પ્રાપ્ત થતા નથી. અતએવ રીસના ત્યાગ કરીને ક્ષમા ધારણ કરવી જોઇએ. ક્ષમા સમાન કાઈ શાંતિ નથી. ક્ષમાથી અને પ્રેમથી વૈરને, ક્રોધને જીતાય છે. અમિત્રાને પણ ક્ષમા પ્રેમથી મિત્ર મનાવી શકાય છે. ક્ષમા અને પ્રેમવડે વસિમુનિએ વિશ્વામિત્રના ક્રોધને ઉતારી તેને શાંત કર્યો હતા. ક્ષમા મળથી શ્રીવીરપ્રભુએ ચડકાશિક સર્પના ક્રોધ ઉતારી તેને શાંત કરી દેવલાકમાં માલ્યા હતા. ક્ષમા અને શુદ્ધ પ્રેમથી આ વિશ્વમાં શત્રુઓનાં હૃદયને જીતી શકાય છે, પણુ તરવારની ધારથી શત્રુઓનાં હૃદય જીતી શકાતાં નથી. જ્યાં રીસ પ્રગટે છે ત્યાં પ્રેમરસ સુકાઇ જાય છે. જ્યાં રીસ પ્રગટે છે ત્યાં ગુણાનુરાગ રહેતા નથી. મનુષ્યા ફ્રાય, રીસના તાબે થઈ અનત કર્મો બાંધી અનેક ભવા કરે છે,
ર
“ ક્રોધે કોડી પૂરવતણુ, સચમફળ જાય;
ક્રોધ સહિત તપ જે કરે, તેતા લેખે ન થાય, કડવાં ફળ છે દૂધનાં. સાધુ ઘણા પિચેા હતો, ધરતા મન વૈરાગ્ય,
શિષ્યના ક્રાયથકી થયેા, ચંડકાશીયા નાગ, કડવાં)
For Private And Personal Use Only
ક્રોધથી દ્વૈપાયન ઋષિએ દ્વારિકા નગરીના નાશ કર્યો તેથી દ્વૈપાયન મુનિએ ઘણુ' તપતુ' ફળ હાર્યું. આ ઉપરથી સુજ્ઞા સમજી શકરો કે જેઓએ અન્યાની સાથે મિત્રતાના સબંધ સાંધ્યું છે તેઓએ ક્રોધના પ્રસગે પણ ક્રોધ ન કરવા જોઇએ. ક્રોધ પ્રગટે, રીસ પ્રગટે તે વખતે કાંઈ પશુ એલવુ ન જોઇએ. જા તેવા પ્રસંગે શાન્તિના વા પ્રભુ સ્મરણના વિચારો કરવા જોઇએ. ક્રોધી, રીસથી અનેક જાતના સવિચારાના નાશ થાય છે, વનમાં દાવાનલ પ્રગટવાથી જેમ અનેક પુષ્પમય અને ફળવાળાં વૃક્ષોનો નાશ થાય છે તેમ ક્રોધના ઉદયથી મિત્રની મૈત્રીથી થનારા અનેક લાલાના નાશ થાય છે. પેાતાનાજ નાશ પાતાના હાથે કરાય