________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
મિત્રમૈત્રી.
સીચાલુા મૂતરને મારવા જાય છે, પારધી કબૂતરને માવા સ ફેકે છે, એવામાં પારખીને સર્પ ડસે છે. પારધી સર્પના પણ ધ તેથી સપ મરણ પામે છે. કબૂતર ઉડી જાય છે અને સિચાણા ણીક જાય છે. કબૂતરને કશું થતુ થથી. જેને પુણ્યરૂપ રામ રાખે તેને કાણ ાંખે, જેને પુણ્યરૂપપ્રભુ જાળવે છે તેના કાઠ વાંકા વાળ કરી સસ્તું નથી એ પ્રમાણે મનમાં વિવેકી મનુષ્યએ સમજીને સર્વ જીવન શ્રેય કરવા પ્રવૃત્તિ કરવી. અયકારી પર પણ ઉપાર કરવા પુણ્ય પા પર વિશ્વાસ ધારણ કરીને વૈરી ઉપર પણ અપરાધી પર પણ કોલ કરવા નહીં પુણ્યના અટલે શુભ ફળરૂપે પ્રગટે છે. કોઇન ચા કરવા વિચાર કરવા એ થમ વિરૂદ્ધ કાય છે. સમાં શુભ જોવાની ટેવ પાડવી અને ક્રાય પ્રસંગે પણ જે થાય છે તે સારને માટે થાય છે એવું જાણી શુભ કર્યાં કરવાં. આ પ્રમાણે વર્તવાથી હૃદયમાં અને આચારમાં રહેલી કુમિત્રતા નાશ થાય છે, એમ પ્રોપાન ડૉ વવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલ જોને હણનારને મિત્ર ન કરવા જોઈએ. મમ હણે દિલ પેસીને, તેથી સારા વાઘ દિલ વાત્તા ના દીજીએ, ખરી ન તેના લાગ વિવેચનઃ—જે મનુષ્યે મિત્ર બની હૃદયની ગુપ્ત વાતો જાણી તેના ભેદ ઉઘાડે છે, અને અન્ય મનુષ્યાને નહિ જણાવવાની ખાખવાને મતશમાં લાવે છે, તેના કરતાં તેા વાઘ સારા સમજવા, કારણ વાળની ક્રૂર પ્રકૃતિ અને નીવ્રુત્તિ કોઇ પણ મનુષ્યની જાણ બહાર નથી. અને સર્વ કાઇ તેવા પ્રાણીથી સદા ચેતતા કરે છે, પણ જે મા દાંભિક વૃત્તિવાળા અને હૃદયમાં શત્રુભાવ રાખનારા હોય છે તેમ પ્રસ’ગ પડ્યા સિવાય માલમ પડતા નથી. તેવા મનુષ્યા ચિત્રને પાત્ર છે. કહ્યું છે.—
दुर्जयेन समं सख्यं प्रीतिं चापि न कारयेत् । दहति चाङ्गारः शीतः कृष्णायते कस्नी
7
For Private And Personal Use Only