________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
v
મિત્રમત્રી.
પછી તે મિત્રાઇના ત્યાગ કરી શત્રુરૂપ થઇ જાય છે માટે તેવા વિશ્વાસઘાતી મિત્રને કદૂિષણ સંગ કરવા નિહ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે ચેતી ચાલવું, કરી પરીક્ષા એશ; ઉત્તમમિત્ર કર્યા પછી, નાસે મનના કલેશ.
લાગ જોઇને સ`વત્, ડસતા પાપી મિત્ર; વિશ્વાસુ થઇ ના જવું, જીવા વિચારી ચરિત્ર.
વિના વિચારે ચિત્તમાં, ભાન મિત્ર વિચાર; સારાસાર વિવેકથી, ચહેા વિચારાચાર.
પ્રિય મની મન પેસીને, વિશ્વાસી થઇ જેRs; કરે દ્નાહ જે મિત્રને, અધમાધમ છે દેહ.
મન વચ કાયા કાલથી, મિત્ર બની દે છેહ; અધમાધમ ચંડાલથી, અશ્ય આંખ્યે એહ.
મુખ આગળ સ્તવના કરે, પાછળ નિર્દે જેહ; મિત્ર ન માના તે યદ્ઘિ, કચન વર્ષે ગેહ.
મૈત્રી તૂટેલી કહે, પછી નહીં સધાય; સધાતાં સાંધા રહે, કાચ પાત્રસમ ન્યાય.
જે નર કાચા કાનના, ભરમાવ્યા ભરમાય; મિત્ર થયા ના સાંભળ્યા, સમજીને સમજાય. મિત્રાન્નતિમાં મન નહીં, ભલુ ન ઇચ્છે એશ; મિત્ર થવા તે અચેાગ્ય છે, કરે માહથી કલેશ.
મિત્ર ફરજ જાણે નહીં, અદા કરે નહિ ; અમિત થવા તે અયોગ્ય છે, કાય સરે ના ગ,
For Private And Personal Use Only
KE
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૩
૧૩૪
૧૫